Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan

View full book text
Previous | Next

Page 255
________________ क्रमः कत्वि वा ४११०६॥ ઘુટું વર્ણ છે આદિમાં જેના એવો વા (વા) પ્રત્યય પરમાં હોય તો; તેની પૂર્વે રહેલા નું ધાતુના સ્વરને વિકલ્પથી દીર્ઘ આદેશ થાય છે. શમ્ ધાતુને “બાવાજે ૧-૪-૪૭’ થી વક્વા પ્રત્યય. આ સૂત્રથી મેં ધાતુના 5 ને દીર્ઘ ના આદેશ વગેરે કાર્ય થવાથી આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી મ્ ના જ ને દીર્ઘ ના, આદેશ ન થાય ત્યારે જ્યા આવો પ્રયોગ થાય છે. શુટીર્વક આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ યુતિ જ વર્તી પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા ન્ ધાતુના ને દીર્ઘ કા આદેશ થાય છે. તેથી +વા આ અવસ્થામાં હિતો વા ૪-૪-૪ર’ થી વા ની પૂર્વે ડું વગેરે કાર્ય થવાથી મિત્વા આવો પ્રયોગ થાય છે. અહીં ધુડાદિ વક્તા પ્રત્યય પરમાં ન હોવાથી આ સૂત્રથી મેં ધાતુના ૩ ને દીર્ઘ ના આદેશ થતો નથી. અર્થ- ચાલીને. ૨૦દ્દા अहन्-पञ्चमस्य क्वि-क्ङिति ४।१।१०७॥ હનું ધાતુને છોડીને અન્ય વર્ગીય પગ્યમવર્ણ છે અન્તમાં જેના એવા ધાતુના સ્વરને; તેની પરમાં વિશ્વ પ્રત્યય અથવા ધુડારિ જિતુ કે ત્િ પ્રત્યય હોય તો દીર્ઘ આદેશ થાય છે. પ્રક્શન્ ધાતુને “વિશ્વ૬ - - ૧૪૮' થી વિવપૂ () પ્રત્યય. આ સૂત્રથી શમ્ ધાતુના ને દીર્ઘ ના આદેશ વગેરે કાર્ય થવાથી પ્રશનું આવો પ્રયોગ થાય છે. (પ્રશામ્ નામને સિ પ્રત્યય. “તીર્થ. ૧-૪-૪' થી તિ નો લોપ. “નોનોવોડ્ય ર-૧૬૭ ' થી ૬ ને ? આદેશ) અર્થ- ઉપશમ પામનાર. શમ્ ધાતુને “ તૂ -9-9૭૪ થી પ્રત્યય. આ સૂત્રથી શમ્ ધાતુના મ ને દીઘ સા આદેશ વગેરે કાર્ય થવાથી શાન્ત: આવો પ્રયોગ થાય છે. અર્થઉપશમ પામેલો. શમ્ ધાતુને “વ્યગ્નનાદ્દે રૂ-૪-૨' થી વિહિત ય ૨૫૨

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266