Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan

View full book text
Previous | Next

Page 254
________________ અનાદિવ્યજનનો લોપ -અને ' ને ૬ આદેશ. અભ્યાસમાં મ ને રૂ આદેશ વગેરે કાર્ય થવાથી નિરાંતે આવો પ્રયોગ થાય છે. અર્થમળવાની ઈચ્છા કરે છે. શુટીતિ વિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ઘુટું વર્ણ છે આદિમાં જેના એવો જ તેનું પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા સ્વરાન્ત ધાતુના અને હજુ તથા કમ્ ધાતુના સ્વરને દીર્ઘ આદેશ થાય છે. તેથી વિષતિ અહીં નું પ્રત્યયની પૂર્વે ત્ હોવાથી સ્વરાદિ સન (અધુડાદિ સT) પ્રત્યય પરમાં છે તેથી તેની પૂર્વે રહેલા યુ ધાતુના ૩ ને આ સૂત્રથી દીર્ઘ આદેશ થતો નથી. (સિવિષતિ ની પ્રક્રિયાદિ માટે જાઓ સૂ. નં. ૪-૧-૬૦) //૦૪| તો તા ૪ ૧૦૫ ઘુટુ વર્ણ છે આદિમાં જેના એવો સન પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા તત્ ધાતુના સ્વરને વિકલ્પથી દીર્ઘ આદેશ થાય છે. તેનું ધાતુને “તુમતિ રૂ-૪-૨૦' થી સન્ પ્રત્યય, આ સૂત્રથી ત૬ ધાતુના ન ને દીર્ઘ ના આદેશ. “સન વચ્છ ૪-૧-રૂ' થી તાન્ ને દ્વિત. અભ્યાસમાં અનાદિ વ્યજનનો યજ્ઞનસ્યા૪-૧-૪૪' થી લોપ. “સ્વ: ૪-૧-રૂ' થી અભ્યાસમાં મા ને હવ આ આદેશ. એ ને “સચસ્ય ૪-૧-૧૨’ થી રૂ આદેશ વગેરે કાર્ય થવાથી તિતસતિ આવો. પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી તનું ધાતુના ૩ ને દીર્ઘ ા આદેશ ન થાય ત્યારે તિતંતિ આવો પ્રયોગ થાય છે. અર્થ- વિસ્તાર કરવાની ઈચ્છા કરે છે. યુરીયેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ઘુટુ વણ જેના આદિમાં છે – એવો જ સનું પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા તનુ ધાતુના સ્વરને વિકલ્પથી દીર્ઘ આદેશ થાય છે. તેથી તિનિતિ અહીં તન્ ધાતુની પરમાં નું પ્રત્યયની પૂર્વે વૃધ-પ્રશ્ન ૪-૪-૪૭° થી વિહિત ત્ હોવાથી સ્વરાદિ તેનું પ્રત્યય પરમાં છે. જેથી આ સૂત્રથી ત૬ ધાતુના સ્વરને દીર્ઘ ના આદેશ થયો નથી. ૧૦૧ - ૨૫૧

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266