Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan

View full book text
Previous | Next

Page 260
________________ નિરન્ન-નો જો શિતિ ના ૧૧ જ પ્રત્યય પરમાં હોતે છતે જે ધાતુ અનિટુ છે અર્થાત્ જે ધાતુની પરમાં ર્ થતો નથી - તે ધાતુ સમ્બન્ધી અને ને તેનાથી પરમાં થિ (૬ રૂતુ છે જેમાં પ્રત્યય હોય તો અનુક્રમે જૂ અને ૬ આદેશ થાય છે. ઉલ્ ધાતુને “પાવાગ–. -રૂ-૧૮' થી ઘગુ () પ્રત્યય. િિત ૪-રૂ-૧૦” થી વ ના ને વૃદ્ધિ મા આદેશ. આ સૂત્રથી પણ્ ધાતુના. 7 ને ૬ આદેશ.... વગેરે કાર્ય થવાથી પાવડ: આવો પ્રયોગ થાય છે. અર્થ રાંધવું તે. મન ધાતુને “ઝવ ઇ-9-9૭' થી ધ્યy () પ્રત્યય. આ સૂત્રથી નું ને 1 આદેશ. “વોઢાન્યસ્થ ૪-૩-૪' થી મુનું ધાતુના ૩ ને ગુણ કો આદેશ વગેરે કાર્ય થવાથી મોત થયું આવો પ્રયોગ થાય છે. અર્થ - ભોગવવા યોગ્ય. ફ્રેડરિ રૂતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ જે પ્રત્યય પરમાં હોય ત્યારે જે ધાતુઓ મર્િ જ છે - એવા ધાતુસમ્બન્ધી અને શું ને તેની પરમાં પિત્ પ્રત્યય હોય તો અનુક્રમે વ૬ અને આદેશ થાય છે. તેથી સમુ + ધાતુને તેમજ જૂનું ધાતુને ઉપર જણાવ્યા મુજબ ઘગુ પ્રત્યયાદિ કાર્ય થવાથી અનુક્રમે સો : અને પૂન: આવો પ્રયોગ થાય છે. જે પ્રત્યય પરમાં હોય તો સમુ+જુ ધાતુને “તાશિતો. ૪-૪-રૂર' થી અને જૂનું ધાતુને “લિતો વા ૪-૪-૪ર' થી જી ની પૂર્વે રૂ વિહિત હોવાથી જે પ્રત્યય પરમાં હોય ત્યારે ર્ અને જૂન ધાતુ નિદ્ નથી. જેથી પગ પ્રત્યય પરમાં હોવા છતાં તેની પૂર્વે રહેલા તાદૃશ વઘુ અને જૂનું ધાતુસમ્બન્ધી ? અને ને અનુક્રમે વ અને આદેશ થતો નથી. અર્થક્રમશઃ - સંકોચ પામવો. બોલવું. II૧૧૧/ ચ - નેપાઉડયઃ સવારના # આદેશ કરીને ચારિ ગણપાઠમાંના ચ વગેરે નામોનું શું આદેશ કરીને ડારિ ગણપાઠમાંના ટુ વગેરે નામોનું અને ૬ આદેશ કરીને નેવિ ગણપાઠમાંના ય વગેરે નામોનું નિપાતન કરાય છે. - ૨૫૭

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266