Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
श्रपेः प्रयोक्त्रैक्ये ४|१|१०१॥
પ્રયોજક કર્તાનું ઐક્ય હોય અર્થાત્ પ્રયોજક કર્તાના વ્યાપારની વિવક્ષામાં એક જ વાર ર્િ પ્રત્યય થયો હોય તો; પ્રિત્વવાન્ત શ્રા અને શ્ર ધાતુને; તેનાથી પરમાં રૂ પ્રત્યય હોય તો વિષુ અને ક્ષીર અર્થમાં શૃ આદેશનું નિપાતન કરાય છે. શ્રાતિ શ્રાવતિ વા હવિઃ ક્ષીર વા સ્વયમેવ તથૈત્રેળ પ્રાયુખ્યત આ અર્થમાં ‘પ્રશ્નોતૃ૦ રૂ-૪-૨૦' થી વિહિત પ્િ પ્રત્યયાન્ત શ્રા અને થૈ ધાતુને TM - વતુ ૧-૧-૧૭૪' થી TM પ્રત્યય. શ્રા+વૃિ+ત્ત અને શ્રે+વૂિ+TM આ અવસ્થામાં ‘બત્ સા૦ ૪-૨-૧′ થી ધૈ ધાતુના છે ને આ આદેશ. ર્િ ની પૂર્વે ‘અત્તિ-રીછી૦ ૪-૨-૨૧' થી જુ નો (પુ નો) આગમ. શ્રા ના બા ને “પટાવે વો ૪-૨-૨૪' થી હ્રસ્વ જ્ઞ આદેશથી નિષ્પન્ન વિ+ò આ અવસ્થામાં પિ ધાતુને આ સૂત્રથી થ્રુ આદેશનું નિપાતન વગેરે કાર્ય થવાથી જીત વિ: ક્ષીર વા ચૈત્રેળ આવો પ્રયોગ થાય છે. અર્થ- ચૈત્ર દ્વારા ઘી અથવા દુધ ગરમ કરાયું. વિઃક્ષી ફ્લેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પ્રયોક્તાનું ઐક્ય હોય તો વૃિ પ્રત્યયાન્ત શ્રા અને થૈ ધાતુને તેનાથી પરમાં TM પ્રત્યય હોય તો રૂવિષે અને ક્ષીર જ અર્થમાં શૃ આદેશનું નિાતન કરાય છે. તેથી પિતા યવાનૂ: અહીં વિ ધાતુને યવાનૂ અર્થમાં આ સૂત્રથી x આદેશ થતો નથી. ઉપર જણાવ્યા મુજબ શ્રપિત આ અવસ્થામાં ત ની પૂર્વે સ્તાઘશિ॰ ૪-૪-૩૨' થી ર્. ‘સેયો: ૪-૩-૮૪' થી પ્િ નો લોપ. પિત નામને ‘ઞાત્ ૨-૪૧૮' થી આવુ પ્રત્યયાદિ કાર્ય થવાથી પિતા આવો પ્રયોગ થાય છે. અર્થ- (ચૈત્રાદિ વર્ડ) રાબ રંધાઈ ગઈ. પ્રયોજૈવલ્ય વૃતિ વિમૂ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પ્રોફ્તાનું ઐક્ય હોય તો જ ર્િ પ્રત્યયાન્ત શ્રા અને થૈ ધાતુને તેની પરમાં TM પ્રત્યય હોય તો વિશ્ અને ક્ષીર્ અર્થમાં શૃ આદેશનું નિાતન કરાય છે. તેથી શ્રપિત વિશ્વત્રંળ મૈત્રે અહીં બેવાર નૢિ પ્રત્યય વિહિત હોવાથી અર્થાત્
૨૪૮