Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ઞ ને જ ૩ આદેશ થાય છે, જેને ઞો આદેશ થતો નથી. તેથી ફ્ અને છું ધાતુને “પ્રયોવન્તુ ૩-૪-૨૦' થી [િ પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન વારિ અને હિ ધાતુને યક્ પ્રત્યયાદિ કાર્યથી ઇગ્નાર્ + ય અને પાત્રિય આ અવસ્થામાં ‘ખેનિટિ ૪-૩-૮રૂ' થી ર્િ નો લોપ ઈત્યાદિ કાર્ય થવાથી વૅગ્વાર્થત અને વાત્ત્વતે આવો પ્રયોગ થાય છે. અહીં હૈંર્ અને ર્ ધાતુના ઉપાન્ય જ્ઞા ને આ સૂત્રથી ૩ આદેશ થતો નથી. અર્થક્રમશઃ- વારંવાર ચલાવે છે. વારંવાર વિકસાવે છે. अनोदिति किम् ? આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ યર્ અથવા તાવિ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા ર્ અને ર્ ધાતુના ઉપાન્ય મૈંને ૩ આદેશ થાય છે. અને તેને ો આદેશ નથી જ થતો. તેથી ચગ્યુર્વ અને વસ્તુલ્ય ધાતુના યદ્ પ્રત્યયનો “વહુરું હપ્ રૂ-૪૧૪' થી લોપ. હૅવુડ્ અને પમ્બુદ્ધ્ ધાતુને તિવુ (તિ) પ્રત્યય. ‘દોહવા૦ ૪-૨-૪' થી ઉપાન્ત્ય ૩ ને ગુણ સૌ આદેશની પ્રાપ્તિ હતી. તેનો આ સૂત્રથી નિષેધ થવાથી વપૂર્ત્તિ અને પતિ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - ખરાબ રીતે ચાલે છે. વારંવાર વિકસે છે.।૫૪॥
=
મતાં રીઃ ૪|૧|૬||
સ્વરથી યુક્ત - યક્ પ્રત્યયાન્ત ધાતુ'ના દ્વિત્વના પૂર્વભાગની અન્ને ↑ નો આગમ થાય છે. નૃત્ ધાતુને ‘વ્યગ્નનાà૦ ૩-૪-૧' થી યદ્ પ્રત્યય. ‘સન્ યઙશ્વ ૪-૧-રૂ' થી મૃત્ ધાતુને દ્વિત્વ. વ્યગ્નનસ્યા ૪-૧-૪૪' થી અભ્યાસમાં અનાદિ વ્યઞ્જનનો લોપ. અભ્યાસમાં ને ‘ઋોડર્ ૪-૧-૧૮’ થી ૬ આદેશ. આ સૂત્રથી 7 ની અન્તે તે નો આગમ વગેરે કાર્ય થવાથી નરીનૃત્યતે આવો પ્રયોગ થાય છે. અહીં નૃત્ ધાતુના મૈં ને તૃતેક ૨-રૂ-૧૧' થી ણ્ આદેશનો નિષેધ થયો છે. અર્થ- વારંવાર નાચે છે. પપ
૨૧૦