Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan

View full book text
Previous | Next

Page 223
________________ સૌ આદેશ વગેરે કાર્યથી નિષ્પન્ન અવાર્+ ્+ગ+[; અનુનાq+ ્+37+7 અને અશુશ્રાવ્++ગ+તુ આ અવસ્થામાં ઉપાન્ય આ ને ‘ઉપાત્ત્વસ્થા૦ ૪-૨-૩' થી હત્વ ઞ આદેશ. ક પક િપ્રત્યય પરમાં હોવાથી લઘુભૂત ધાત્વક્ષર ૬ ન અને શ્ર ની પૂર્વેના દ્વિત્વના પૂર્વભાગ 7 નુ અને शु ને આ સૂત્રથી સદ્ભાવ. તેથી ‘સન્યસ્ય ૪-૧-૧' થી 7 ના ગ ને; ‘ઓર્નાન્તસ્થા૦ ૪-૧-૬૦′ થી બુ ના ૩ ને અને ‘હ્યુ-ğ૦ ૪-૧-૬૧’ થી શુ ના ૩ ને इ આદેશ. ત્તિ અને નિ ના રૂ ને ‘પોર્ટી ૦ ૪-૧-૬૪' થી દીર્ઘ ર્ફ આદેશ. ‘નિટિ ૪-૩-૮રૂ' થી વૃિ (F) નો લોપ વગેરે કાર્ય થવાથી ક્રમશઃ અવીરત બનીનવત્ અને શિશ્ર્વવત્ આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ- કરાવ્યું. મોકલ્યું. સંભળાવ્યું. लघुनीति किम् ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ જે િ પ્રત્યય પરમાં હોતે છતે સમાન સ્વરનો લોપ થયો ન હોય એવો ૩ પરક (ૐ છે પરમાં જેના તે) નાિ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા દ્વિત્વના પૂર્વ ભાગને તેની પરમાં લઘુભૂત જ ધાત્વક્ષર હોય તો સવર્ ભાવ થાય છે. તેથી ગતક્ષત્ અહીં દ્વિત્વના પૂર્વભાગ તા ને તેની પરમાં સંયુક્ત વ્યઞ્જન ક્ષ્ ની પૂર્વેનો તા ગુરુભૂત ધાત્વક્ષર હોવાથી सन्वद् ભાવ થતો નથી. તક્ષ્ણ ધાતુને. શિશુ પ્રત્યયાદિ કાર્ય ઉપર જણાવ્યા મુજબ થયું છે. - એ સમજી શકાય છે. અર્થ - છોલાવ્યું. णावित्येव આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ૩ પરક અસમાનલોપી ળિ પ્રત્યય જ (૬ પ્રત્યય માત્ર નહીં) પરમાં હોય તો તેની પૂર્વે રહેલા દ્વિત્વના પૂર્વભાગને તેની પરમાં લઘુભુત ધાત્વક્ષર હોય તો સત્ત્વવ્ ભાવ થાય છે. તેથી અવમત અહીં ઉપર જણાવ્યા મુજબ મ્ ધાતુને અદ્યતનીનો તા પ્રત્યય. તેની પૂર્વે ૩ પ્રત્યય. મ્ ને દ્વિત્વ વગેરે કાર્ય થાય છે. પરન્તુ અહીં ખિ પ્રત્યય પરમાં ન હોવાથી દ્વિત્વના પૂર્વભાગ 7 ને આ સૂત્રથી સવર્ ભાવ થતો નથી. અર્થ- ઈછ્યું. અસમાનોપ તિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ૩ પરક અસમાનલોપી જ (જે પરમાં હોતે છતે સમાનસ્વરનો લોપ થાય છે તે) પ્નિ પ્રત્યય = ૨૨૦

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266