Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
प्रात् तश्च मो वा ४११।९६॥
કેવલ ઉપસર્ગથી પરમાં રહેલા ી ધાતુને, તેની પરમાં શું અને જીવતુ પ્રત્યય હોય તો તી આદેશ થાય છે અને ત્યારે છે તથા જીવતુ પ્રત્યયના આદ્ય તુ ને ૬ આદેશ વિકલ્પથી થાય છે. પ્રત્યે ધાતુને
m-pવત્ -9-9૭૪' થી છે અને વધુ પ્રત્યય. આ સૂત્રથી ધાતુને સ્ત્રી આદેશ. તેના યોગમાં જ અને વધુ પ્રત્યાયના આદ્ય તુ ને ૬ આદેશ વગેરે કાર્ય થવાથી પ્રસ્તી: પ્રસ્તીમવાનું આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં ઉપર જણાવ્યા મુજબ છે અને જીવતું પ્રત્યાયના આદ્ય તુ ને આ સૂત્રથી મુ આદેશ ન થાય ત્યારે પ્રસ્તીતઃ અને પ્રસ્તીતવાન આવો પ્રયોગ થાય છે. અર્થ- (બન્નેનો) - બોલ્યો અથવા ભેગો થયો .II દા
ઃ શમૂર્તિ-સ્પર્શે રાસ્પર્શે કાળા
મૂર્તિ એટલે કાઠિન્ય. (ઘટ્ટ થવું તે) દ્રવ દ્રવ્યોનું કાઠિન્ય અર્થ ગમ્યમાન હોય તેમજ સ્પર્શ (અહીં સ્પર્શ અને સ્પર્શવદ્ ઉભયનું ગ્રહણ સ્પર્શ પદથી કરાયું છે.) અર્થ ગમ્યમાન હોય તો રૂ ધાતુને (૬૦૬) તેની પરમાં જ અને જીવતુ પ્રત્યય હોય તો શા આદેશ થાય છે. શી આદેશના યોગમાં સ્પર્શ ભિન્ન વિષય હોય તો જી અને વધુ પ્રત્યયના આદ્ય તુ ને ૬ આદેશ થાય છે. ૨ ધાતુને “ વત્ ૧--૧૭૪” થી છે અને જીવતુ પ્રત્યય. આ સૂત્રથી ધાતુને શી આદેશ. સ્પશભિન્ન કાઠિન્યના વિષયમાં શી આદેશના યોગમાં આ સૂત્રથી છે અને જીવતુ પ્રત્યયના આદ્ય તું ને ? આદેશ વગેરે કાર્ય થવાથી શીનમ્ અને શાનવત્ કૃતમ્ આવો પ્રયોગ થાય છે. અર્થ (બંનેનો) થીજેલું ઘી. આવી જ રીતે સ્પર્શ અને સ્પર્શવત્ ના વિષયમાં 9 ધાતુને આ સૂત્રથી શા આદેશાદિ કાર્ય થવાથી શીતં વર્તત (સ્પર્શનો વિષય
* ૨૪૫