Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
‘ઋતોડ ૧૪-૧-૮' થી અભ્યાસમાં ઋને ૬ આદેશ. ૬ + + ઞતુર્ આ અવસ્થામાં ‘o ૪-૩-૮’ થી ને ગુણ ગર્ આદેશ. આ સૂત્રથી આઘ અ ને બા આદેશ... વગેરે કાર્ય થવાથી બાતુ: આવો પ્રયોગ થાય છે. અર્થ - તેઓ બે ગયા. ચેતિ વિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પરોક્ષામાં દ્વિત્વ થયે છતે ધાતુના દ્વિત્વના પૂર્વભાગના આદ્ય ઞ ને જ ઞ આદેશ થાય છે. (સ્વર માત્રને નહીં.) તેથી રૂ ધાતુને ૩૬ પ્રત્યય. રૂ ને દ્વિત્વ. ‘ફળ: ૨-૧-૧’ થી ૩૦ૢ પ્રત્યયની પૂર્વેના ફ્ ને વ્ આદેશ. રૂ ને રૂ ની સાથે દીર્ઘ ર્ફે આદેશ વગેરે કાર્ય થવાથી ફ્યુઃ આવો પ્રયોગ થાય છે. અર્થ -ગયા. અહીં અભ્યાસમાં આદ્ય રૂ ને આ સૂત્રથી આ આદેશ થતો નથી. આવેતિ વિમૂ?-= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પરોક્ષામાં દ્વિત્વ થયે છતે ધાતુના દ્વત્વના પૂર્વભાગના આદ્ય જ ઞ ને આ આદેશ થાય છે. તેથી પપાત્ત (જુઓ યૂ.નં. ૪-૧-૧) અહીં દ્વિત્વના પૂર્વભાગના અન્ય મૈં ને આ સૂત્રથી બા આદેશ થતો નથી. અર્થ - રાંધ્યું . ॥૮॥
अनातो नश्चान्त ऋदायशौ - संयोगस्य ४|१॥६९॥
પરોક્ષામાં દ્વિત્વ થયે છતે કારાદિ ધાતુના; અશ્ ધાતુના (૧૩૧૪) તેમજ સંયુક્ત વ્યઞ્જનાન્ત ધાતુના દ્વત્વના પૂર્વભાગના આદ્ય TM ને, તે ઞ જો ઞા ના સ્થાને થયો ન હોય તો; આ આદેશ થાય છે. અને એ ઞ ના અન્તે ર્ નો આગમ થાય છે. ઋાવિ ઋધ્ ધાતુને પરોક્ષાનો ૩ ્ પ્રત્યય. ‘ક્રિતુિ:૦ ૪-૧-૧' થી ધ્ ધાતુને દ્વિત્વ. ‘વ્યગ્નનસ્થા૦ ૪-૧-૪૪' થી અભ્યાસમાં અનાદિ વ્યઞ્જનનો લોપ. ‘ઋતુ ૪--9રૂ૮' થી અભ્યાસમાં ઋને ૬ આદેશે. એ જ્ઞ ને આ સૂત્રથી બા આદેશ; અને બા ના અન્તે નૂ નો આગમ વગેરે કાર્ય થવાથી આયુ: આવો પ્રયોગ થાય છે. અર્થ- તેઓ વધ્યા. લશ્ ધાતુને પરોક્ષાનો ! પ્રત્યય. ઞશુ ને દ્વિત્વ. અભ્યાસમાં અનાદિ વ્યઞ્જનનો લોપ. અભ્યાસના આધ
૨૨૫