Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ત્યારે ય ને તે સૂત્રથી (૪-૧-૭૯) રૂ આદેશ. એ રૂ ને ‘વીર્યમવીત્યમ્ ૪-૧-૧૦રૂ' થી દીર્ઘ રૂ આદેશ થવાથી સર્વીય અને પૂરવીય આવો. પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- સારી રીતે ઢાંકીને. બધી રીતે ઢાંકીને. ૭૮
यजादिवचेः किति ४१७९॥
વિનું પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા વનવિ ગણપાઠમાંના (339 થી ૬૧૬) ધાતુના તેમજ વદ્ ધાતુના સ્વરસહિત અન્તસ્થા વું અને રને અનુક્રમે રૂ ૩ અને આદેશ સ્વરૂપ વૃત પ્રસારણ થાય છે. થનું ધાતુને પરોક્ષાનો ડસ્ પ્રત્યય. “કિર્ધાતુ.૦ ૪-૧-૧' થી ય ધાતુને દ્વિત. “વ્યગ્નના૦ ૪--૪૪ થી અભ્યાસમાં અનાદિવ્યંજનનો લોપ, યનારિ. ૪-૧-૭૨' થી અભ્યાસમાં ને વૃત રૂ આદેશ. રૂધ્ધયો. ૪-રૂ-૨૧' થી શું પ્રત્યયને દ્વિદ્ ભાવ. તેની પૂર્વેના નું ધાતુના જ ને આ સૂત્રથી વૃત ડું આદેશ વગેરે કાર્ય થવાથી નું આવો પ્રયોગ થાય છે. તે ધાતુને પરોક્ષાનો પ્રત્યય. વે ને “જે 4 ૪-૪-૧૧' થી વધુ આદેશ. ઉપર જણાવ્યા મુજબ વર્યું ને દ્વિત. અભ્યાસમાં અનાદિવ્યજનનો લોપ. અભ્યાસમાં વ ને વૃત્ ૩ આદેશ. ઉ[ પ્રત્યયને કિડ્વર્ભાવ. આ સૂત્રથી તેની પૂર્વેના વમ્ ના વ ને વૃત ૩ આદેશ... વગેરે કાર્ય થવાથી : આવો પ્રયોગ થાય છે. અહીં ‘ર વયો ૪-૧૭રૂ' થી ૬ ને તૃત નો નિષેધ છે. આવી જ રીતે વત્ ધાતુને પરોક્ષાનો ઉત્ પ્રત્યય. ઉપર જણાવ્યા મુજબ વત્ ધાતુને દ્વિત. અભ્યાસમાં અનાદિવ્યજનનો લોપ. ‘ના૦િ ૪-૧-૭૨’ થી અભ્યાસમાં વ ને ૩ આદેશ. ૩ ની પૂર્વેના વઘુ ના વ ને આ સૂત્રથી વૃત ૩ આદેશાદિ કાર્ય થવાથી bg: આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- યજ્ઞ કર્યો. વિષ્ણુ. બોલ્યા. રિતીતિ મુિ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ જિતું પ્રત્યય જ પરમાં હોય તો તેની પૂર્વેના વળાવિ ગણના ધાતુના તેમજ વધુ ધાતુના સસ્વર અન્તસ્થા , ૬ ને અનુક્રમે રૂ ૩ અને ૪
૨૩૨