Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan

View full book text
Previous | Next

Page 237
________________ ૨૧’ થી સત્તુ પ્રત્યય. ‘વિવનુષ૦ ૪-૨-૨૨′ થી સન્ ને વિદ્ ભાવ. આ સૂત્રથી સ્વપ્ ના વ ને ૩ આદેશ. ‘ન્ય૪ ૪-૧-રૂ' થી सुप् ને દ્વિત્વ વગેરે કાર્ય ઉપર જણાવ્યા મુજબ થવાથી સુષુપ્તતિ આવો પ્રયોગ થાય છે. અર્થ- ઉંઘવાની ઈચ્છા કરે છે. ૮૦૫ ખ્યા-વ્યથઃ વિકતિ ૪|૧|૮|| વિષ્ણુ અને કિન્તુ પ્રત્યય પરમાં હોય તો ખ્વા ધાતુના તેમજ વ્ ધાતુના સ્વરસહિત અન્તસ્થાને વૃત્-સમ્પ્રસારણ થાય છે. ખ્વા ધાતુને અને વ્યધ્ ધાતુને ગશિપ્ નો વાતુ (યાતું) પ્રત્યય. આ સૂત્રથી ખ્યા ધાતુના યા ને તેમ જ વ્યક્ ધાતુના ય ને રૂ આદેશ. řિ ના રૂ ને ‘વીર્યમ૦ ૪-૧-૧૦રૂ' થી દીર્ઘ ર્ફે આદેશ થવાથી ખીયાત્ અને વિધ્યાત્ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - ઘટે. વીંધે. ખ્યા ધાતુને વર્તમાનાનો તિર્ પ્રત્યય. તિવ્ ની પૂર્વે ‘યારે: રૂ-૪-૭૬’ થી ના (ના) પ્રત્યય. ના ને ‘શિવિત્ ૪-૩-૨૦′ થી ઙિમાવ. આ સૂત્રથી ખ્વા ના યા ને રૂ આદેશ. ઉપર જણાવ્યા મુજબ રૂ ને દીર્ઘ ર્ આદેશ. ફ્ ને ‘વાવેóસ્વઃ ૪-૨-૧૦' થી હ્રસ્વ હૈં આદેશ થવાથી બિનતિ આવો પ્રયોગ થાય છે. અર્થ- ઘટે છે. વ્યંધ્ ધાતુને તિવ્ર પ્રત્યય. તિવ્ર ની પૂર્વે “વિવારેઃ શ્યઃ રૂ૪-૭૨' થી ૪ (5) પ્રત્યય. શ્ય ને ઉપર જણાવ્યા મુજબ કિર્ ભાવ. આ સૂત્રથી વ્યધ્ ધાતુના ય ને રૂ આદેશ થવાથી વિધ્યુતિ આવો પ્રયોગ થાય છે. અર્થ- વીંધે છે. ૮૧ व्यचोऽनसि ४|१|८२ ॥ ગત્ પ્રત્યયને છોડીને અન્ય ત્િ અથવા ર્િ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા વ્યવ્ ધાતુના સ્વરસહિત અન્તસ્થાને ધૃત્ - સસ્ત્રસારળ થાય છે. વ્યર્ ધાતુને વર્તમાનાનો તિવુ પ્રત્યય. તિવ્ ની પૂર્વે ‘તુલાવે: જ્ઞઃ ૨૩૪

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266