Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
दम्भोधि - धीप् ४।१।१८।।
=
સાવિ - મુન્ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા વમ્ ધાતુને ચિપ્ અને ધીર્ આદેશ થાય છે, ત્યારે તેના એકસ્વરાંશને દ્વિત્વ થતું નથી. રમ્ (૧૩૦૧) ધાતુને ‘તુમí૦ રૂ-૪-૨૧’ થી સન્ પ્રત્યય. આ સૂત્રથી રમ્ ધાતુને થિર્ અને થાર્ આદેશ. તેમજ તેના એકસ્વરાંશને યથાપ્રાપ્ત દ્વિત્વનો નિષેધ વગેરે કાર્ય થવાથી ચિતિ અને ધીřતિ આવો પ્રયોગ થાય છે. અર્થ- દંભ કરવાની ઈચ્છા કરે છે. સાથેવ આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સકારાદિ જ સન્ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા રજ્જૂ ધાતુને વિવું અને ધીર્ આદેશ થાય છે. તેમજ ત્યારે તેના એકસ્તરી ભાગને દ્વિત્વ થતું નથી. તેથી સર્ આ અવસ્થામાં ‘વૃધ-બ્રહ્મ૦ ૪-૪-૪૭’ થી સન્ ની પૂર્વે રૂટ્ થવાથી સકારાદ સન્ પ્રત્યય પરમાં ન હોવાના કારણે આ સૂત્રથી ખ્ ધાતુને થિર્ અને ધી આદેશ ન થવાથી ‘સન્યઙશ્વ ૪-૧-રૂ' થી વ ને દ્વિત્વ. ‘વ્યઞ્જનસ્થા ૪-૧-૪૪' થી અભ્યાસમાં અનાદિવ્યજનનો લોપ. અભ્યાસમાં ‘સન્યસ્ય ૪-૧-૧' થી ૬ ને રૂ આદેશ વગેરે કાર્ય થવાથી વિવમ્મિતિ આવો પ્રયોગ થાય છે. ૧૮૫
अव्याप्यस्य मुचे मग्वा ४।१।१९ ॥
સકારાદિ સર્ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા મુદ્ ધાતુને; જો તે અકર્મક હોય તો વિકલ્પથી મો ્ આદેશ થાય છે; અને ત્યારે તેના એકસ્વરાંશને યથાપ્રાપ્ત દ્વિત્વ થતું નથી. મુધ્ ધાતુને ‘તુમńવિ રૂ-૪-૨૧' થી સન્ પ્રત્યય. આ સૂત્રથી મુદ્ ને મોજ્ આદેશ અને તેના એકસ્તરી ભાગને દ્વિત્વનો નિષેધ. નાયન્તથા૦ ૨-રૂ-૧' થી સ્ ને પ્ આદેશ વગેરે કાર્ય થવાથી મોક્ષતિ આવો પ્રયોગ થાય છે. વિક્રલ્પપક્ષમાં ઉપર જણાવ્યા મુજબ મોર્ આદેશ વગેરે કાર્ય ન થાય ત્યારે મુર્ ધાતુને
૧૮૪