Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
થવાથી ક્રમશઃ પ્રેમુ: પ્રેમિય; વેમુ: વૈમિય; ત્રંતુ: શિય; જેવુ: નિય; ઘેનુ: સ્પેમિય, સ્પેનુ: સ્વનિય અને રેવુઃ રેનિથ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ૬ આદેશાદિ કાર્ય ન થાય ત્યારે પ્રમ્ વ ત્રણ્ ણ્ સ્વમ્ સ્વન્ અને રાખ્ ધાતુને ઉપર જણાવ્યા મુજબ દ્વિત્વ વ્યગ્નનસ્યા ૪-૧-૪૪' થી અભ્યાસમાં અનાદિવ્યઞ્જનનો લોપ. ‘દ્વિતીય તુ૦ ૪-૧-૪૨' થી અભ્યાસમાં ૢ ને ર્ આદેશ. મૈં ને વ્ આદેશ. ‘સ્વ: ૪-૧-રૂ॰' થી અભ્યાસમાં T ના આ ને 4 આદેશ વગેરે કાર્ય થવાથી અનુક્રમે- વપ્રમુ: વન્ત્રનિથ; વવમુ: વમિથ, તંત્રમુ: तत्रसिथ; पफणुः पफणिथ; सस्यमुः सस्यमिथ; सस्वनुः सस्वनिथ રરાજી: રનિથ આવો પ્રયોગ થાય છે.અર્થક્રમશઃ- તેઓ ભમ્યા. તું ભમ્યો. તેઓએ વમન કર્યું. તેં વમન કર્યું. તેઓ ત્રાસ પામ્યાં. તું ત્રાસ પામ્યો. તેઓ ગયા. તું ગયો. તેઓએ અવાજ કર્યો. તે અવાજ કર્યો. તેઓએ અવાજ કર્યો. તે અવાજ કર્યો. તેઓ શોભ્યા. તું શોભ્યો. પ્રાન્ પ્રાસુ અને ઋાલૂ ધાતુને પરોક્ષાનો ! પ્રત્યયં. આ સૂત્રથી ધાતુના ને ૬ આદેશ તથા ઉપર જણાવ્યા મુજબ ધાતુને દ્વિત્વનો નિષેધ ...વગેરે કાર્ય થવાથી બ્રેને સે અને તે આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ૬ આદેશ વગેરે કાર્ય ન થાય ત્યારે ઉપર જણાવ્યા મુજબ ધાતુને દ્વિત્વ. અભ્યાસમાં અનાદિવ્યઞ્જનનો લોપ. ને ब् અને ગા ને હ્રસ્વ ૪ આદેશ થવાથી વષ્રાને વધ્રાણે અને વાસે આવો પ્રયોગ થાય છે. અર્થ (બધાનો) - તે અથવા હું શોભ્યો. ર ૬ ॥
वा श्रन्थ-ग्रन्थो न् लुक् च ४|१|२७||
અવિત્ પરોક્ષાનો અથવા સેટ્ થવું પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા શ્રન્ધુ અને થ્ ધાતુના સ્વરને ૬ આદેશ વિકલ્પથી થાય છે; ત્યારે ધાતુના મૈં નો લોપ થાય છે અને ધાતુને દ્વિત્વ થતું નથી. સ્ અને પ્ર ્ ધાતુને પરીક્ષાનો ૩સ્ અને થવું પ્રત્યયઃ થવુ પ્રત્યયની પૂર્વે
૧૯૨