Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સન્ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા હિંસાર્થક જ રાધુ ધાતુના સ્વરને ડું આદેશ થાય છે. અને ત્યારે એકસ્વરાંશને યથાપ્રાપ્ત દ્વિત્વનો નિષેધ થાય છે. તેથી મા+Tધુ+સનું આ અવસ્થામાં આરાધનાર્થક સાધુ ધાતુના સા ને ડું આદેશાદિ કાર્ય થતું નથી. જેથી “સ-યડશ્ય ૪-૧-રૂ” થી રાઘુ ને દ્વિત્વ. અભ્યાસમાં વ્યગ્નનયા) ૪-૧-૪૪ થી અનાદિ વ્યસ્જનનો લોપ. “સ્વઃ ૪-૧-રૂ?” થી અભ્યાસમાં મા ને ન આદેશ. તે ૩ ને “સા ૪-૧-૨૨' થી ૩ આદેશ વગેરે કાર્ય થવાથી શારિરત્નતિ આવો પ્રયોગ થાય છે. અર્થ- આરાધના કરવાની ઈચ્છા કરે છે. ર રા.
अवित्परोक्षा - सेट्थवोरेः ४।१।२३॥
સે (દ્ થી સહિત) થવું પ્રત્યય તેમજ વત્ (વું જેમાં ઈતુ નથી તે) પરીક્ષાનો પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા હિંસાઈક ધૂ ધાતુના બા ને આદેશ થાય છે; અને ત્યારે સાધુ ધાતુને યથાપ્રાપ્ત દ્વિત થતું નથી. રાલ્ ધાતુને પરોક્ષાનો ડપ્રત્યય. આ સૂત્રથી રાત્ ધાતુના મા ને આદેશ; અને દ્વિર્ધાતુ.૦ ૪-૧-૧' થી રાધુ ધાતુને પ્રાપ્ત દ્વિતનો આ સૂત્રથી નિષેધ વગેરે કાર્ય થવાથી રઘુ: આવો પ્રયોગ : થાય છે. રાધુ ધાતુને પરોક્ષાનો થવું પ્રત્યય. તેની પૂર્વે “પૃવૃ-મૃ૦ ૪૪-૮૧’ થી , આ સૂત્રથી ધુ ધાતુના વા ને | આદેશ અને ઉપર જણાવ્યા મુજબ Tધુ ધાતુને દ્વિત્વનો નિષેધ થવાથી ધિથ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - તેઓએ હિંસા કરી હતી. તે હિંસા કરી હતી.
વિહિતિ મુિ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સેફ્ટ થવું પ્રત્યય અથવા વત્ જ પરીક્ષાનો પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા હિંસાર્થક રાધુ ધાતુના વા ને 9 આદેશ થાય છે અને ત્યારે સાધુ ધાતુને દ્વિત થતું નથી. તેથી +Tધુ ધાતુને વિતું પરીક્ષાનો વુિં પ્રત્યય. અહીં વિતુ પ્રત્યય પરમાં હોવાથી આ સૂત્રથી વધુ ધાતુના મા ને !
૧૮૭