Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પવિષ ધાતુના આદ્ય એકસ્વરાંશ રૂપૂ ને “૪--રૂ' થી દ્વિત્વ. “વ્યન, ૪-૧૪૪' થી અભ્યાસમાં અનાદિ વ્યજનનો લોપ.અભ્યાસમાં ને “સચસ્ય ૪--૨' થી રૂ આદેશ વગેરે કાર્ય થવાથી વિજ્ઞયિષતિ આવો પ્રયોગ થાય છે. જ્ઞા (૧૭૨૦) ધાતુને વુિં અથવા [િ પ્રત્યય. તેની પૂર્વે પુ નો આગમ. જ્ઞા ના મા ને “મારણતોષM૦ ૪-૨-૩૦’ થી 4 1 આદેશ થવાથી જ્ઞ ધાતુ બને છે.19દ્દા.
ઝઘ કાકાબા.
ધુ (99૮૬) ધાતુને; તેની પરમાં સકારાદિ તેનું પ્રત્યય હોય તો ફુર્ત આદેશ થાય છે. અને ત્યારે ધાતુના એકસ્વરાંશને દ્વિત થતું નથી. ઋક્ ધાતુને “તુમહિ૦ રૂ-૪-૨૭ થી સન્ પ્રત્યય. આ સૂત્રથી
ધુ ધાતુને તું આદેશ. તેમજ “સ્વરા. ૪-૧-૪' થી પ્રાપ્ત દ્વિત્વનો નિષેધ વગેરે કાર્ય થવાથી ફંતિ આવો પ્રયોગ થાય છે. અર્થ - સમૃદ્ધ થવાની ઈચ્છા કરે છે. લીયેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સકારાદિ જ તેનું પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા ઝધુ ધાતુને તું આદેશ થાય છે તેમજ યથાપ્રાપ્ત એકસ્વરાંશને દ્વિત થતું નથી. તેથી
ધુ+ આ અવસ્થામાં તેનું ની પૂર્વે “વૃધ-પ્રí૦ ૪-૪-૪૭” થી વિહિત રૂ ના કારણે સકારાદિ સન પ્રત્યય પરમાં ન હોવાથી આ સૂત્રથી ઋધુ ધાતુને ક્ આદેશદિ કાર્ય થતું નથી જેથી “થોપાજ્યસ્થ ૪-રૂ-૪' થી 8 ને ગુણ ૧૬ આદેશાદિ કાર્યથી નિષ્પન્ન ગર્વિષ ધાતુના થિ૬ ને (જાઓ તૂ. ૪-૧-૬) “સ્વરાજે ૪-૧-૪' થી દ્વિત્વ. વ્યષ્ણન. ૪-૧૪૪' થી અભ્યાસમાં અનાદિ વ્યજનનો લોપ. અભ્યાસમાં ૬ ને ‘હિતીય૪-૧-૪૨ થી ૬ આદેશ વગેરે કાર્ય થવાથી થષતિ આવો પ્રયોગ થાય છે. આવા
૧૮૩