Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
થતું નથી. સવ્વુ (૧રૂ૪૮) ધાતુને ‘તુમઽવિ૦ રૂ-૪-૨૧' થી સત્તુ પ્રત્યય. તેની પૂર્વે ‘સ્તાઘશિતો૦ ૪-૪-૩૨’ થી ટ્. ‘નાચન્ત૦ ૨-રૂ-૧’ થી સ્ આદેશ. સ્વરાવે૦ ૪-૧-૪' થી પ્રાપ્ત દ્વિત્વયોગ્ય નિંર્ ના વ્ ને આ સૂત્રથી દ્વિત્વનો નિષેધ થવાથી તે સૂત્ર (૪-૧-૪) થી નિર્ ને દ્વિત્વ. અભ્યાસમાં અનાદિવ્યજનનો ‘વ્યગ્નનસ્યા૦ ૪-૧-૪૪' થી લોપ. બ્લિનિષ ધાતુને વર્તમાનાનો તિવ્ પ્રત્યય વગેરે કાર્ય થવાથી ઉજ્ઞિનિતિ આવો પ્રયોગ થાય છે. બટ્ (ગ+ ્ ૬૭૪) ધાતુને ઉપર જણાવ્યા મુજબ સત્તુ પ્રત્યયાદિ કાર્ય બાદ પ્રાપ્ત દ્વિત્વ યોગ્ય ટિપ્ ભાગના ર્ ને આ સૂત્રથી દ્વિત્વનો નિષેધ થવાથી ટિપ્ ને ઉપર જણાવ્યા મુજબ દ્વિત્વાદિ કાર્ય થવાથી ટિટિષતે આવો પ્રયોગ થાય છે. આવી જ રીતે ઇન્દ્ (૧૪૧૧) ધાતુને ઉપર જણાવ્યા મુજબ સન્ પ્રત્યયાદિ કાર્ય બાદ પ્રાપ્ત દ્વિત્વયોગ્ય વિપ્ ના ર્ ને આ સૂત્રથી દ્વિત્વનો નિષેધ થવાથી વિધ્ ને દ્વિત્પાદિ કાર્ય થવાથી ઇન્દ્રિષિતિ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ સ૨ળ રીતે વર્તવાની ઈચ્છા કરે છે. હિંસા કરવાની ઈચ્છા કરે છે. ભીનું કરવાની ઈચ્છા કરે છે.
ને
ष्
સંયોગવિરિતિ વિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ સ્વરાદિ ધાતુના દ્વિત્વયોગ્ય દ્વિતીય એકસ્વરવાળા અંશ સમ્બન્ધી સંયુક્તવ્યઞ્જનના આદિભૂત જ યુ ટુ અને ર્ ને દ્વિત્વનો નિષેધ થાય છે. તેથી પ્ર+બન્ ધાતુને ઉપર જણાવ્યા મુજબ સનું પ્રત્યયાદિ કાર્ય બાદ ‘સ્વરાવે૦ ૪-૧-૪' થી નિર્ ને દ્વિત્વ વગેરે કાર્ય થવાથી પ્રાિિપતિ આવો પ્રયોગ થાય છે. અહીં નિપૂ નો નુ સંયુક્તવ્યઞ્જનનો આદિભૂત ન હોવાથી તેને આ સૂત્રથી દ્વિત્વનો નિષેધ થતો નથી. પ્રાિિષતિ અહીં ‘દ્વિવેત્તે ૨-૩-૮૧’ થી ૬ ને ણ્ આદેશ થયો છે. અર્થ - શ્વાસ લેવાની ઈચ્છા કરે છે. પ
૧૭૫