Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
सृजः श्राद्धे त्रि-क्याऽऽत्मने तथा ३।४।८४॥
શ્રદ્ધાવાનું કત્તા હોય તો કૃનું ધાતુને પૂર્વે જણાવ્યા મુજબ (ગિ વચ અને આત્મપદ વિધાયક સૂત્રોથી જે રીતે ગિ વચ અને કાત્મને નું વિધાન કર્યું છે તે રીતે) ગિ વય અને ગાત્મને ૬ કત્તમાં થાય છે. પૃનું ધાતુને આ સૂત્રની સહાયથી આત્મપદનો અદ્યતનીનો ત પ્રત્યય. પૂર્વે જણાવ્યા મુજબ . -૪-૬૮ ની જેમ આ સૂત્રની સહાયથી ત પ્રત્યયની પૂર્વે ગિવું પ્રત્યય અને ત નો લોપ. પોપ૦ ૪-રૂ-૪ થી 8 ને ગુણ આદેશ. “સઘાતો ૪-૪-૨' થી ધાતુની પૂર્વે વગેરે કાર્ય થવાથી ગર્ન માર્શ ઘાર્મિ: આવો પ્રયોગ થાય છે. અર્થ- ધાર્મિક પુરુષે માળા બનાવી. નું ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદનો વર્તમાનાનો તે પ્રત્યય. પૂર્વે જણાવ્યા મુજબ સૂનં. ૩-૪-૭૦ ની જેમ આ સૂત્રની સહાયથી તે પ્રત્યયની પૂર્વે વય પ્રત્યય વગેરે કાર્ય થવાથી વૃન્યતે માત્ર ઘાર્મિજ: આવો પ્રયોગ થાય છે. અર્થ- ધાર્મિક પુરુષ માળાને બનાવે છે. પૃનું ધાતુને આ સૂત્રની સહાયથી આત્મપદનો ભવિષ્યન્તી નો તે પ્રત્યય .. વગેરે કાર્ય થવાથી તૂ. નં. રૂ-૪-૬૨ માં જણાવ્યા મુજબ ટૂ ની જેમ સૂર્ત માં ઘાર્મિ: આવો પ્રયોગ થાય છે. અર્થ- ધાર્મિક પુરુષ માળા બનાવશે.
શ્રાવ્ઘ રૂતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ શ્રદ્ધાવાન જ કત્ત હોય તો કૃનું ધાતુને પૂર્વે જણાવ્યા મુજબ કત્તમાં ગિ વય અને આત્મપદ થાય છે. તેથી વ્યયવૃષ્ટ ના નિધુરમ્ અહીં કત્તાં મિથુન શ્રદ્ધાવાનું ન હોવાથી વિ+તિ પૃ ધાતુને ‘ક્રિયા વ્યતિહારેરૂ-રૂ૨૩' ની સહાયથી આત્મપદનો અદ્યતનીનો ત પ્રત્યય થયા બાદ તેની પૂર્વે આ સૂત્રની સહાયથી ઉપર જણાવ્યા મુજબ ગિવું પ્રત્યય થતો નથી. જેથી વિ + ગતિ + 1 + કૃન + ત આ અવસ્થામાં તો પ્રત્યયની પૂર્વે સિગતિ રૂ-૪-રૂ” થી સિવું પ્રત્યય. “ધુ હ૦ ૪
૧૫૩