Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
શો નિશાશાયી રૂારાણા
જ્ઞા ધાત્વર્થ (જ્ઞાન) સમ્બધ સન્ પ્રત્યયાન્ત શવ ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. આશય એ છે કે સામાન્યતઃ શબૂ ધાત્વર્થ કોઈ પણ અન્ય ધાત્વર્થથી અનુસંહિત જ સ્વાર્થનું અભિધાન કરે છે. દા. ત. એનું શવનોતિ પતું શિવનોતિ વગેરે. આ રીતે જ્ઞી ધાતર્થથી અનુસંહિતાર્થક તાદૃશ તનું પ્રત્યયાન્ત શબૂ ધાતુને કર્ણામાં આત્માનપદ થાય છે. વિદ્યા જ્ઞાતું શવનુયામિતી સ્મૃતિ આ અર્થમાં શબૂ ધાતુને તુમહિo રૂ-૪-૨૧' થી સન્ પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન શિલ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થવાથી વિદ્યા શિક્ષો આવો પ્રયોગ થાય છે. શ+સનું (સ) આ અવસ્થામાં રમ-મશ૦ ૪-૧-ર૦” થી શિવ ના મ ને રૂ આદેશ તથા દ્વિત્વનો નિષેધ થાય છે - એ યાદ રાખવું. અર્થ - વિદ્યા જાણવા સમર્થ થવાની ઈચ્છા કરે છે. વિજ્ઞાસાયતિ ઝિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ જ્ઞા ધાત્વર્થથી જ અનુસંહિતાર્થક નું પ્રત્યયાન્ત શ ધાતુને કત્તામાં આત્મપદ થાય છે. તેથી શિક્ષતિ અહીં અન્ય (જ્ઞા ભિન) ધાત્વનુ-સંહિતાર્થક તેનું પ્રત્યાયાન્ત શિક્ષ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તામાં આત્મપદ ન થવાથી “શેષાતુ0 રૂ-રૂ-૧૦૦' ની સહાયથી પરસ્મપદનો તિવું પ્રત્યય વગેરે કાર્ય થાય છે. અર્થ - જવા વગેરે માટે સમર્થ થવા ઈચ્છે છે. ૭૩
प्राग्वत् ३।३।७.४॥
સનું પ્રત્યય કરતા પૂર્વે જે ધાતુને આત્મપદનું વિધાન કર્યું છે તે ધાતુને સન પ્રત્યય પછી પણ કત્તમાં આત્મપદ થાય છે. ડું વગેરે અનુબન્ધના કારણે, ઉપપદના કારણે અને અર્થ વિશેષના કારણે જે
૫૩