Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
શાર્તા-ના-રાધાનિશાનાssa-વિદ્યા-રણે
• રીતઃ રાજાના
નિશાનાર્થક શનું ધાતુને; આર્જવ - ઋજુતાર્થક નું ધાતુને; વિચારાર્થક માન્ ધાતુને અને વૈરૂપ્યાર્થક વધુ ધાતુને સ્વાર્થમાં સન્ (ર) પ્રત્યય થાય છે, અને ત્યારે અભ્યાસમાં (દ્વિરુકત પૂર્વભાગમાં) અન્ય હું ને હું આદેશ થાય છે. અહીં શાનું (896) વાન (૨૦૪) મન (૭૪૬) અને વધુ (૭૪૬) - આ વાર ગણના જ વિવક્ષિત છે. નિશનાઘર્થક તાદૃશ શાનું હાર્ માન અને વધુ ધાતુને આ સૂત્રથી સ્વાર્થમાં તેનું પ્રત્યય. શાન – માન્ અને વધુ ધાતુને દ્વિત અભ્યાસમાં આદિવ્યજનનો શેષ. (જુઓ ફૂ.નં. ૩-૪-૧) અભ્યાસમાં “સ્વ: ૪9-રૂ' થી ગા ને ટ્રસ્વ આદેશ. “સાહ્ય ૪-૧-૧૨ થી અભ્યાસમાં 8 ને ? આદેશ. એ રૂ ને આ સૂત્રથી દીર્ઘ આદેશ વગેરે કાર્ય થવાથી નિષ્પન શશાંત અને લીલાં ધાતુને વર્તમાનામાં તિવું પ્રત્યય તથા નીમલ અને વીમત ધાતુને (જુઓ ફૂ.નં. ર૭-૭૭, ૪-૧-૪૪.. ) વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થવાથી અનુક્રમે શાંતિ હીરાંતિ જીમાં અને લીમતે આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - નિશાન કરે છે. કોમલ અથવા સરલ થાય છે. વિચાર કરે છે વિરૂપ થાય છે.
શક્સિ: વિમુ? = અર્થાન્તરે મ પૂતું = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અનુક્રમે નિશાનાર્થક જ શાન વગેરે ધાતુને સ્વાર્થમાં સન પ્રત્યયાદિ કાર્ય થાય છે તેથી નિશાનમ્ વિવાનનું માનતિ અને વાઘતિ અહીં નિશાનાદિ ભિનાર્થક નિશાન વગેરે ધાતુને સ્વાર્થમાં તેનું વગેરે પ્રત્યય થતો નથી. આશય એ છે કે અહીં નિરયતીતિ (૧૭૪૭) આ અર્થમાં નિ + શાન ધાતુને અને વઘતીતિ (૧૭૪૮) આ અર્થમાં સવા + વાન્ ધાતુને કત્તમાં “અત્ ૧-૧-૪૨” થી મદ્ () પ્રત્યય થવાથી નિશાનનું અને સવલાન” આવો પ્રયોગ થાય છે. જેનો અર્થ નિ + કાન ધાતુને ભાવમાં વિહિત અને પ્રત્યયાત નિશાન નામાર્થથી અને સાવ
૮૯