Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સૂત્રથી વુિં જેવો મનાતો મામ્ પ્રત્યય. ગામન્ત વિદ્ ધાતુની પરમાં આ સૂત્રથી વુિં પ્રત્યયાઃ કૃ ધાતુનો અનુપ્રયોગ થવાથી વિરાગ્યેાર આવો પ્રયોગ થાય છે. વિકલ્પ પક્ષમાં આ સૂત્રથી ના આદેશાદિ કાર્ય ન થાય ત્યારે વિદ્Mવું આ અવસ્થામાં ‘કિર્ધાતુ.૦ ૪-૧-૧' થી વિવું ને દ્વિત્વ. વ્યગ્નના ૪--૪૪ થી અભ્યાસમાં ટુ નો લોપ. “પોપ૦ ૪-રૂ-૪' થી વિદ્ ના ઉપાન્ય રૂ ને ગુણ ઇ આદેશ વગેરે કાર્ય થવાથી વિવેઃ આવો પ્રયોગ થાય છે. અર્થ- જાણ્યું. ' '
અહીં યાદ રાખવું જોઈએ કે - વેત્તેરવિત્ (વિદ્ ધાતુથી વિહિત નામું વતું મનાય છે) આ પ્રમાણેના વિધાનથી વિલ્ ધાતુની પરમાં રહેલા પરીક્ષાના સ્થાને વિહિત ના આદેશને સ્થાનિવર્ભાવ થવાથી વિવું, પરીક્ષા સ્વરૂપ એ કામાવેશ ને ‘રૂધ્ધયો. ૪-રૂ-૨૧’ થી વુિં વર્ભાવ. થઈ શકે છે છતાં આ સૂત્રથી શિવ ભાવનું વિધાન કરીને એ જણાવાયું છે કે પરોક્ષાના સ્થાને વિહિત કાનૂ આદેશને સ્થાનિવર્ભાવ થતો નથી. અર્થાત્ તે મા આદેશમાં પરોક્ષાત્વ નિવૃત્ત હોવાથી તેની પૂર્વેના ધાતુને દ્વિત વગેરે કાર્ય થતું નથી... ઈત્યાદિ અધ્યાપક પાસેથી બિરાબર સમજી લેવું.
पञ्चम्याः
कृग् ३।४।५२॥
વિવું (૨૦૧૬) ધાતુની પરમાં રહેલા પશ્ચમી (આજ્ઞાર્થ) ના પ્રત્યાયના સ્થાને વિકલ્પથી કામુ આદેશ થાય છે. એ કામુ આદેશ વિવું મનાય છે. તેમજ સીમા વિદ્ ધાતુની પરમાં પચ્ચમ્યક્ત 5 ધાતુનો (પૂ અને ઉલ્ ધાતુનો નહીં) અનુપયોગ થાય છે. વિદ્ ધાતુને પશ્ચમીનો તુવું (તુ) પ્રત્યય. તેના સ્થાને આ સૂત્રથી ના આદેશ તેમજ વિદ્યાનું ની પરમાં પશ્ચમ્યા કૃ ધાતુનો અનુપ્રયોગ થવાથી વિકારોતુ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી વિટુ-જ્ઞાન્ આદેશ ન થાય ત્યારે વિતુ આ અવસ્થામાં રોપાજ્ય ૪-રૂ-૪' થી ઉપન્ય રૂ ને ગુણ
૧૨૪