Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ધાતુને તેની પરમ કર્તામાં વિહિત શત્ પ્રત્યય હોય તો નુ (7) પ્રત્યાય થાય છે. હું અને સિ ધાતુને કત્તમાં વર્તમાનાનો તિવું (શિત) પ્રત્યય. આ સૂત્રથી ધાતુની પરમાં નું પ્રત્યય. ‘૩ો. ૪-રૂ-૨’ થી 5 ના ૩ ને ગુણ નો આદેશ થવાથી સુનીતિ અને સિનતિ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ - મદ્યની તૈયારી કરે છે. બાંધે છે. II૭૧ી.
વાર રજાદ્દા
કત્તમાં વિહિત શિન્ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા કહ્યુ ધાતુને વિકલ્પથી નું પ્રત્યય થાય છે. (૨૭૦) ધાતુને કમિાં વર્તમાનાનો (શિત) તિવુ પ્રત્યય. આ સૂત્રથી બસ્ ધાતુની પરમાં નું પ્રત્યય. “વનોઃ ૪-રૂ-૨’ થી 7 ના ૩ ને ગુણ નો આદેશ વગેરે કાર્ય થવાથી અતિ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી નુ પ્રત્યય ન થાય ત્યારે “ ૦ રૂ-૪-૭9' થી શત્ પ્રત્યય વગેરે કાર્ય થવાથી ક્ષતિ આવો પ્રયોગ થાય છે. અર્થ- પ્રાપ્ત કરે છે. છઠ્ઠા
. तक्षः स्वार्थे वा ३।४७७॥
કત્તમાં વિહિત શિત્ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા સ્વાર્થવાચક (તનુત્વ - છોલીને પાતળું કરવું - અર્થના વાચક) તલ્ ધાતુને વિકલ્પથી મુ પ્રત્યય થાય છે. તમ્ (પ૭૧) ધાતુને શિતું - વર્તમાના નો તિવું પ્રત્યય આ સૂત્રથી તિવુ પ્રત્યયની પૂર્વે પ્રત્યય. ‘૩-ઃ ૪-રૂર” થી ૩ ને ગુણ નો આદેશ વગેરે કાર્ય થવાથી તોતિ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ત્રુ પ્રત્યય ન થાય ત્યારે “ર્તન રૂ-૪-૭૦” થી શત્ પ્રત્યયાદિ કાર્ય થવાથી તક્ષતિ આવો પ્રયોગ થાય છે. અર્થ - પાતળું કરે છે. સ્વાર્થ તિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ કત્તામાં વિહિત શિનું પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા -
૧૪૯