Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
કાર્ય થવાથી પ્રતિ આવું રૂપ થાય છે. - એ યાદ રાખવું) વસ્ત્રમ્ ના આ ને “વૂિ-વખ્યા ૪-૨-૧૦” થી દીર્ઘ ના આદેશ થાય છે, અને મેં ધાતુના આ ને “નો. ૪-૨-૧૦૨' થી દીર્ઘ ના આદેશ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ૩ વિકરણ પ્રત્યય ન થાય ત્યારે – ધાતુની પરમાં “તુલા: શ: ૩-૪-૮9 થી શ () પ્રત્યય અને બાકીના બ્રાનું
વગેરે ધાતુની પરમાં “ર્વર્યન૦ રૂ-૪-૭9' થી શત્રુ પ્રત્યયાદિ કાર્ય થવાથી અનુક્રમે પ્રાસતે હસતે અતિ જાતિ વીમતિ ત્રસતિ ત્રુતિ અષતિ વસતિ અને સંયતિ આવો પ્રયોગ થાય છે. આ સૂત્રમાં
હું સામાન્યના ગ્રહણથી સમૂજ્ય ધાતુનું પણ ગ્રહણ શકય હોવા છતાં સમુખ્ય ધાતુનું ગ્રહણ, અન્ય ઉપસર્ગ પૂર્વક ય ધાતુનું ગ્રહણ ન થાય એ માટે છે. તેથી પ્રસ્થતિ અને કાયસ્થતિ ઈત્યાદિ સ્થળે નિત્ય ય પ્રત્યય; “વિવાદ : રૂ-૪-૭ર’ થી સિદ્ધ છે. અર્થક્રમશ- પ્રકાશિત થાય છે. પ્રકાશિત થાય છે. ભમે છે. ચાલે છે. થાકે છે. ભય પામે છે. તુટે છે. ઈચ્છે છે. પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરે છે. રૂા.
૩પ-
ગે વા પર
૨ ૩૪૭૪
પુરુષ અને રજૂ ધાતુને, તેના કર્મકારકમાં કત્વની વિવેક્ષા હોય ત્યારે કમિાં વિહિત શિત્ પ્રત્યય પરમાં હોય તો વિકલ્પથી પરમૈપદ થાય છે. અને પરસ્મપદના યોગમાં ધાતુની પરમાં પ્રત્યય થાય છે. ૭૬ ધાતુને આ સૂત્રની સહાયથી પરસ્મપદનો તિવુ પ્રત્યય અને તિ પ્રત્યયની પૂર્વે ૭ પ્રત્યય વગેરે કાર્ય થવાથી તુષ્યતિ આવો પ્રયોગ થાય છે. આ સૂત્રથી વિકલ્પપક્ષમાં પરસ્મપદ અને ૩ પ્રત્યય ન થાય ત્યારે પઘાતી રૂ-૪-૮૬ થી વય અને આત્મપદ થવાથી કુષ્યતે આવો પ્રયોગ થાય છે. આવી જ રીતે રન્ ધાતુને આ સૂત્રની સહાયથી પરસ્મપદનો તિવુ પ્રત્યય અને તેની પૂર્વે પ્રત્યય. નો ચગ્નન૦ ૪ર-૪” થી રમ્ભ ધાતુના 7 નો (ગુ નો) લોપ થવાથી રતિ આવો
૧૪૭