Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ઓખોતરતઃ રૂ।૪) ડો
બોનસ્ અને બખરત્-આ કત્રર્થક ધમનાર - નાનને આચારાર્થમાં વિકલ્પથી ચક્ (૧) પ્રત્યય થાય છે. અને ત્યારે તે બંન્ને નામના અન્ય સ્ નો નિત્ય લોપ થાય છે. લોન રૂાવરાંત અને ઝખરા રૂવાપતિ આ અર્થમાં બોનસ્ અને અસત્ નામને આ સૂત્રથી ચક્ પ્રત્યય; અને તેની પૂર્વેના અન્ય સ્ નો લોપ. વીશ્ર્વિ૦ ૮-૨-૧૦૮' થી નામના અન્ય ૬ ને દીર્ઘ આ આદેશ વગેરે કાર્ય થવાથી ઓનાયતે અને અખ઼રાયતે આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- શક્તિ જેવું કરે છે. અપ્સરા જેવું કરે છે. ૨૮॥
च्व्यर्थे भृशादेः स्तोः ३।४।२९॥
કૃશવિ ગણપાઠમાંના કૃશ વગેરે કર્રર્થક નામોને થ્વિ પ્રત્યયના અર્થમાં વિકલ્પથી વપ્ પ્રત્યય થાય છે. અને ત્યારે મૃશ વગેરે નામા અન્ય સ્ અને તૂ નો લોપ થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે ભૃશાતિ વર્ગ નામોને આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વ્યર્થ માં વ્યક્ પ્રત્યયનું વિધાન હોવાથી અહીં રીત્યર્થ વિશિષ્ટ પ્રાયતત્તત્ત્વ સ્વરૂપ વ્યર્થ માં ય પ્રત્યય થતો નથી. પરન્તુ ભવત્યર્થ વિશિષ્ટ જ તાદૃશ વ્યર્થ માં આ સૂત્રથી ક્ પ્રત્યયનું વિધાન છે. અમૃશો મૃશો મતિ, ઝનુન્મના જન્મના મંતિ અને અવેહવું વેઠવું મતિ આ અર્થમાં વૃવિ ગણપાઠમાંના વૃશ, ઉન્મનસ્ અને વેહતુ નામને આ સૂત્રથી વ્યર્થ માં પકૢ (૫) પ્રત્યય. ‘છેવાર્થે રૂ-૨-૮’ થી પ્રથમાનો લોપ. (આ રીતે પૂ.નં. રૂ-૪-૨૬.... વગેરેમાં પણ પ્રથમાનો લોપ યથાસમ્ભવ વિચારવો.) આ સૂત્રથી ઉન્મનસ્ અને વેત્ નામના અન્ય સ્નો અને ત્ નો લોપ. પણ્ ની પૂર્વેના અન્ય ગ ને ‘વીશ્ર્વિ૦ ૪-૩-૧૦૮’ થી દીર્ઘ આ આદેશ વગેરે કાર્ય થવાથી રૃશાયતે, પ્રશ્નનાયતે અને વૈહાયતે
૧૦૭