Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પ્રસુતિના વખતની તકલીફને દૂર કરવા માટે એવું કરે છે.) ખરાબ ચાલવાલાને કરે છે અથવા કહે છે. આપણા
धातोरनेकस्वरादाम् परोक्षायाः कृश्वस्ति चानुतदन्तम् ३॥४॥४६॥
અનેક સ્વરવાળા ધાતુથી પરમાં રહેલા પરીક્ષા ના (વુિં થી મટે સુધીના અઢાર પ્રત્યયોના) સ્થાને મા આદેશ થાય છે, અને તે સામું પ્રત્યયાન્ત ધાતુની પરમાં પરીક્ષા નો પ્રત્યય છે અન્તમાં જેના એવા 8 મૂ અને મમ્ (બીજો ગણ) ધાતુનો અનુપ્રયોગ થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે જે પુરુષના જે વચનના પરીક્ષા ના સ્થાને નામુ આદેશ કર્યો છે તે પુરુષ અને તે વચનના જ પરીક્ષા ના પ્રત્યયાન્ત $ મૂ અને હું ધાતુનો અનુપ્રયોગ થાય છે. વાસ્ ધાતુને પરોક્ષાનો વુિં (ક) પ્રત્યય. આ મૂત્રથી વુિં ના સ્થાને ગામ્ આદેશ; અને વવકાસામ્ ના અને એવું પ્રત્યાયાન્ત મૂ અને ધાતુનો અનુપ્રયોગ થવાથી વાલીશ્વર (ાઓ સૂ.નં. ૪-૧-૩૮) વાલીશ્વમૂવ (જુઓ દૂ.. ૪-૭-૭૦) અને વારસામાન આવો પ્રયોગ થાય છે. આ ધાતુને પરોક્ષાનો વુિં પ્રત્યય. દિર્ધાતુ:૦ ૪-૧-૧' થી સન્ ધાતુને દ્વિત્વ. વ્યગ્નનયા ૪-૧-૪૪ થી અભ્યાસના સ્ નો લોપ. સ્થાવે૪-૭-૬૮' થી અભ્યાસના ને મા આદેશ.... વગેરે કાર્ય થવાથી વાત આવો પ્રયોગ થાય છે. અહીં આ સૂત્રથી ધાતુનો તાદૃશ અનુપ્રયોગ વિહિત હોવાથી સત્ ધાતુને ‘ત કુવો૪-૪-૧' થી મૂ આદેશ થતો નથી. અર્થ - દેદીપ્યમાન થયું. નેવસ્વરતિ ઝિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વેસ્વરી જ ધાતુની પરમાં રહેલા પરોક્ષાના સ્થાને મામ્ આદેશ થાય છે. અને તદન્ત ધાતુની પરમાં પરીક્ષાનો પ્રત્યય છે અન્તમાં જેના એવા કૃ મૂ અને હું ધાતુનો અનુપ્રયોગ થાય છે. તેથી વુિં આ અવસ્થામાં ઉપર જણાવ્યા મુજબ વુિં ધાતુને દ્વિત. અભ્યાસમાં નો લોપ.... વગેરે કાર્ય (જાઓ ફૂ.નં. ૪-૧-૧)
૧૧૭