Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
“જાણ્યે રૂ-૨-૮ થી દ્વિતીયાનો લોપ. “રાજ્યસ્વરાજે ૭-૪-૪રૂ' થી નામના અન્ય સ્વરાદિનો લોપ વગેરે કાર્યથી નિષ્પન્ન મુષ્ટિ ટિ વૃક્ષ અને કૃતિ ધાતુને વર્તમાનાનો તિવુ પ્રત્યય. તિવુ ની પૂર્વે “ઈનવું) રૂ-૪-૭9 થી શત્ વિકરણ પ્રત્યય. “નામનો ગુનો ૪-રૂ-9 થી રૂ ને ગુણ ઇ આદેશ ... વગેરે કાર્ય થવાથી પુષ્કતિ પદયતિ વૃક્ષયતિ અને છતાંતિ આવો પ્રયોગ થાય છે. અહીં આટલું વિશેષ સમજી લેવું જોઈએ કે ટુર્િ આ અવસ્થામાં “નામનોડક્ટિવ ૪-૩-૧૭ થી ૩ ને વૃદ્ધિ શ્રી આદેશ વગેરે કાર્યથી નિષ્પન્ન પટવિવુિં આ અવસ્થામાં ઉપર જણાવ્યા મુજબ અન્ય સ્વરાદિ કાવું નો લોપ વગેરે કાર્ય થવાથી ટિ ધાતુ બને છે. અર્થક્રમશઃ - વિદ્યાર્થીને મુંડે છે. હોશિયારને કહે છે. વૃક્ષ રોપે છે. કરેલી વસ્તુને ગ્રહણ કરે છે. આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ બહુલતયા જ વુિં પ્રત્યય થાય છે. તેથી કવચિત્ સીતારામાવરે कंसवधमाचष्टे इन्द्रियाणां जयं करोति ओदनस्य पाकं करोति त्या સ્થળે પ્રયોગાનુસાર તે તે નામને પ્રત્યય થતો પણ નથી. ઈત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. જિજ્ઞાસુઓએ બૃહદ્ઘત્તિ જોવી જોઈએ. જરા
व्रताद् भुजि-तन्निवृत्त्योः
३॥४॥४३॥
શાસ્ત્રમાં વિહિત નિયમને વ્રત કહેવાય છે. મોગન અને મોનનયા અર્થના વાચક વ્રત નામને કૃ વગેરે ધાતુના અર્થમાં બહુલતયા વુિં પ્રત્યય થાય છે. વેલો વ્રત જાતિ આ અર્થમાં તેમજ સાવધાનસ્થ વ્રત
રોતિ આ અર્થમાં વ્રત નામને આ સૂત્રથી શિન્ પ્રત્યયાદિ કાર્ય થવાથી મુતિ ની જેમ (જાઓ ફૂ.નં. ૩-૪-૪૨) વ્રતયતિ આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશઃ- શાસ્ત્રાનુસાર દુધ પીવાનું વ્રત કરે છે. શાસ્ત્રાનુસાર સાવદ્ય (દુષ્ટ) અનના ત્યાગનું વ્રત કરે છે. જરૂા.
૧૧૫