Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
૪-રૂ-૧૦૮' થી દીર્ઘ ના આદેશાદિ કાર્ય થવાથી શદ્વાયતે અને વૈરાયતે આવો પ્રયોગ થાય છે. અર્થક્રમશ- શબ્દ કરે છે. વૈર કરે છે. આ સૂત્રમાં ના પદોપાદાનથી વિકલ્પપક્ષમાં ઉપર જણાવ્યા મુજબ શિદ્ધતિ ગણપાઠમાંના શબ્દ વગેરે નામને આ સૂત્રથી વય પ્રત્યય ન થાય ત્યારે પ્રયોગાનુસાર “ળનુવહુ૪૦ રૂ-૪-૪ર થી વુિં (ડુ) પ્રત્યયાદિ કાર્ય થવાથી શદ્ધતિ અને વૈયતિ આવો પ્રયોગ થાય છે (જાઓ
.નં. રૂ-૪-૪૨) અને સૂત્રસ્થ વધાર થી શ કરોતિ ઈત્યાદિ વાક્યનો પણ પ્રયોગ થાય છે. રૂપII
तपसः क्यन् ३।४।३६॥
વર્ષ વાચક તપનું નામને કૃતિ અર્થમાં વિકલ્પથી વચન (5) પ્રત્યય થાય છે. તારોતિ આ અર્થમાં તપનું નામને આ સૂત્રથી વચન પ્રત્યય “હાર્યે રૂ-૨-૮' થી દ્વિતીયાનો લોપ. તપસ્ય ધાતુને તિવું પ્રત્યયાદિ કાર્ય થવાથી તપસ્યતિ આવો પ્રયોગ થાય છે. અર્થ - તપ કરે છે. ભરૂદ્દા
नमो-वरिवश्चित्रकोऽर्चा-सेवाऽऽश्चर्ये ३।४।३७॥
કર્મ વાચક કર્યા અર્થવાળા નમનું નામ; કર્મ વાચક સેવા અર્થવાળા વરિવ નામને અને તે વાચક આશ્ચર્ય અર્થવાળા વિત્ર (વિત્ર) નામને કૃતિ અર્થમાં વિકલ્પથી વચન પ્રત્યય થાય છે. નમ: તિ वरिवः करोति भने चित्रं करोति मा अर्थमा नमस् वरिवस् भने चित्रङ् (વિત્ર) નામને આ સૂત્રથી ચમ્ (7) પ્રત્યય. ‘ઘાર્થે રૂ-૨-૮' થી દ્વિતીયાનો લોપ. “વચન ૪-૩-૧૭૨’ થી વિત્ર નામના અન્ય સ ને દીર્ઘ { આદેશ વગેરે કાર્ય થવાથી નમસ્યતિ વરિયસ્થતિ અને વિત્રીયતે આવો પ્રયોગ થાય છે. સૂત્રમાં વિત્ર આ પ્રમાણે ડિતુ નો નિર્દેશ હોવાથી વિત્રીય ધાતુને “કિત: રૂ-રૂ-૨૨થી આત્મપદ થાય છે. અર્થક્રમશઃ
૧૧૨