Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
:
મૂત્ર અને સૂર્વે ધાતુ અનેકસ્વરી હોવાથી અને નું ધાતુ અનેકસ્વરી તથા અવ્યજ્રનાદિ હોવાથી પૂર્વ સૂત્ર (રૂ-૪-૧) થી એ ધાતુઓને યક્ પ્રત્યયની પ્રાપ્તિ ન હોવાથી આ સૂત્રનો આરંભ છે. यङ् સહરિત વા ની પણ અનુવૃત્તિ ‘સનિયોગ - શિષ્યાનાં સદૈવ પ્રવૃત્તિ: સદૈવ નિવૃત્તિઃ' આ ન્યાયના સામર્થ્યથી આ સૂત્રમાં તેમજ ઉત્તર સૂત્રમાં પણ છે.।।૧૦।
गत्यर्थात् कुटिले ३|४|११|
વ્યઞ્જનાદિ એકસ્વરવાળા ગત્યર્થક ધાતુને કુટિલ (વક્ર) ચાલ અર્થ ગમ્યમાન હોય તો જ યજ્ () પ્રત્યય વિકલ્પથી થાય છે. ŁASS ऽभीक्ष्ण्य વિશિષ્ટ તાદૃશ ગત્યર્થક ધાતુને યક્ પ્રત્યય થતો નથી - આ નિયમનું સ્વારસ્ય છે. ભૃશાડડમીન્ગ્યુ વિશિષ્ટ તાદૃશ ગત્યર્થક ધારિક્તત્વ રૂપે સૂ.નં. ૩-૪-૬ ના અર્થમાં સંકોચ ઈષ્ટ છે. ટિ ં ામતિ આ અર્થમાં વ્યગ્દનાદિ એકસ્તરી તાદૃશ ગત્યર્થક મ્ ધાતુને આ સૂત્રથી ચક્ પ્રત્યય. મ્ ને દ્વિત્વ. અભ્યાસમાં અનાદિ વ્યજનોનો લોપ. ‘ઙશ્વર્ ૪-૧-૪૬' થી અભ્યાસમાં ્ને વ્ આદેશ. ‘મુરતો॰ ૪-૧૧' થી 7 ની પરમાં મુ (મુ) નો આગમ ..... વગેરે કાર્યથી નિષ્પન્ન પમ્પ ધાતુને વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થવાથી ચમ્યતે આ આવો પ્રયોગ થાય છે. અર્થ - વક્ર ચાલે છે. ુટિ કૃતિ વિમ્ ? સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ટિલ ચાલ અર્થ ગમ્યમાન હોય તો જ વ્યઞ્જનાદિ એકસ્વરવાળા ગત્યર્થક ધાતુને વિકલ્પથી યક્ પ્રત્યય થાય છે. તેથી નૃશં ામતિ અહીં કુટિલતા અર્થ ગમ્યમાન ન હોવાથી તાદૃશ મ્ ધાતુને આ સૂત્રથી તેમજ નિયમના કારણે વ્યગ્નનાવે૦ રૂ-૪-૧’ થી પણ યક્ પ્રત્યય થતો નથી. અર્થ - અતિશય ચાલે છે.।।૧૧।
=
૯૪
-