Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
છે. ગૌણભૂત ક્રિયાઓની વચ્ચે અન્ય ક્રિયા કરવામાં આવતી ન હોય તો અથવા ફલાનુકૂલ તે તે ગૌણભૂત ક્રિયાઓ ખૂબ જ સાવધાનપણે કરાતી હોયં તો તે ગુણભૂત ધાત્વર્થ ક્રિયા કૃશત્વ વિશિષ્ટ વર્ણવાય છે. અન્ય કોઈપણ ક્રિયા કર્યા વિના જ્યાં પ્રધાનભૂત ફલાત્મક ધાત્વર્થ ક્રિયા વારંવાર કરાય છે, ત્યાં ધાત્વર્થ ફલાત્મક ક્રિયામાં ગમીત્મ્ય મનાય છે. પર્ ધાત્વર્થ વિકૃત્યનુકૂલ વ્યાપાર છે. ધાત્વર્થ વિકૃતિ અહીં પ્રધાન ફલાત્મક ક્રિયા છે; અને તદનુકૂલ અગ્નિપ્રજ્વાલનાદિથી ભાજન અધઃ સ્થાપન સુધીની અવાન્તર ક્રિયા અહીં ગુણભૂત - વ્યાપારાત્મિકા છે. એતાદૃશ અવાન્તર ક્રિયાઓની વચ્ચે સ્નાનાદિ કોઈ બીજી ક્રિયા કરાતી ન હોય અથવા તે ક્રિયાઓ સાવધાની પૂર્વક કરાતી હોય તો તે ગુણભૂત ક્રિયાઓને ઘૃશ (કૃશવિશિષ્ટ) કહેવાય છે. તેમજ સ્નાનાદિ ક્રિયા કર્યા વિના પ્રધાન ભૂત ફ્લાત્મક ક્રિયા વારંવાર કરાય છે ત્યારે તે ફલાત્મક વિકૃતિ સ્વરૂપ ધાત્વર્થ પ્રધાન ક્રિયામાં આભીક્ષ્ણ મનાય છે... ઈત્યાદિ ગ્રન્થાશયને અધ્યાપક પાસેથી સમજી લેવો જોઈએ. કૃશમમીમાંં વા પતિ આ અર્થમાં વ્યઞ્જનાદિ એકસ્તરી પણ્ ધાતુને આ સૂત્રથી યક્ (૫) પ્રત્યય, પણ્ ધાતુને દ્વિત્વ. અભ્યાસમાં અનાદિ વ્યઞ્જનનો લોપ.. (જુઓ પૂ.નં. રૂ-૪-૬) ‘-મુળા૦ ૪-૧-૪૮' થી અભ્યાસમાં ૪ ને આ આદેશ વગેરે કાર્યથી નિષ્પન્ન પાપ ધાતુને ‘કૃતિ:૦૩-૩-૨૨’ ની સહાયથી આત્મનેપદનો વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થવાથી પાપચ્યતે આવો પ્રયોગ થાય છે. અર્થ - વારંવાર અથવા બીજી ક્રિયા કર્યા વિના સારી રીતે રાંધે છે.
વ્યગ્નનાવેરિતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ભૃશાડડમીસ્થ્ય વિશિષ્ટ ક્રિયાના વાચક એકસ્તરી વ્યજ્રનાદિ જ ધાતુને વિકલ્પથી યક્ (વ) પ્રત્યય થાય છે. તેથી વૃશમીક્ષતે અહીં ભૃશવિશિષ્ટ ક્રિયાના વાચક એકસ્તરી સ્વરાદિ સ્ ધાતુને આ સૂત્રથી યક્ પ્રત્યય થતો નથી. જેથી તાદૃશ વાક્ય જ રહે છે. અર્થ વારંવાર અથવા બીજી ક્રિયા કર્યા વિના જુવે છે. સ્વરાવિતિ વ્હિમ્ ? = આ સૂત્રથી
૯૧
-