Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
છે. અહીં આશ્ચર્ય પમાડનાર રૂપ દ્વારા આશ્ચર્ય પમાડતો હોવાથી આશ્ચર્યનું કારણ કાઈ પોતે નથી - એ સમજી શકાય છે. અહીં આત્મપદના અભાવમાં પ્તિ ધાતુના અન્ય ને આ સૂત્રથી ના આદેશ પણ થતો નથી. અર્થ - રૂપ દ્વારા આશ્ચર્ય પમાડે છે. વિપીયેવ - આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તાદૃશ [િ પ્રત્યયાન્ત મિ ધાતુને કત્તમાં અથવા વર્જી ભિન્ન કમદિમાં પણ પ્રત્યય થયો હોય તો તે [િ પ્રત્યયાત્ત ભિ ધાતુના અત્યવર્ણને મા આદેશ થાય છે. તેથી [િ પ્રત્યયાન વિભિ ધાતુને સન ૧-૩-૧૨૪ થી ભાવમાં
ન (મન) પ્રત્યય થયો હોય ત્યારે પણ આ સૂત્રની સહાયથી ભિ ધાતુના અન્ય રૂ ને ના આદેશ વગેરે કાર્ય થવાથી વિમાનમ્ આવો પ્રયોગ થાય છે. અર્થ- આશ્ચર્ય પમાડવું. Ie9
बिभेते भीष च ३।३।९२॥
પ્રયોજક કત્તથી ઉત્પન્ન મય સ્વરૂપ સ્વાર્થ વાચક |િ પ્રત્યયાન મી ધાતુને (99 રૂ૨) કત્તામાં આત્મપદ થાય છે. તેમજ કત્તમાં અથવા કર્નાભિન્ન કમદિમાં પણ પ્રત્યય થયો હોય ત્યારે તે ની ધાતુના અન્ય વર્ણને ના આદેશ થાય છે, અને પછી ધાતુને બી૬ આદેશ પણ થાય છે. મુખો માપયેતે વીષયતે વા અહીં, ધાતુને પ્રયોજીવ્યાપાર રૂ-૪-ર૦થી ળિ પ્રત્યય. આ સૂત્રથી પ ધાતુના અન્ય ને મા આદેશ. ‘ત્તિી ૪-૨-૨૦” થી (૬) નો આગમ .... વગેરે કાર્યથી નિષ્પન માપ ધાતુને; તેમ જ પી ઘાતુને આ સૂત્રથી પીણું આદેશ થવાથી નિષ્પન્ન બીપિ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થયું છે. અર્થ - મુઠ ડરાવે છે. અહીં એક ભય પામે છે. તેને ભયભીત થવાનું કારણ મુખ્ત સ્વરૂપ પ્રયોજક કત્ત પોતે છે.) પ્રયોજી: સ્વાર્થ સુવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પ્રયોજક
૭૨