Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
૧૦૦” ની સહાયથી પરમૈપદનો વર્તમાનાનો ત્તિ પ્રત્યય થયો છે. અર્થક્રમશઃ - બીજા માટે પૂજા કરે છે. બીજા માટે કરે છે. IIRI.
ज्ञोऽनुपसर्गात् ३॥३॥१६॥
ઉપસર્ગ રહિત જ્ઞા ધાતુને પ્રધાન ફલવત્ કમિાં આત્મપદ થાય છે. જે નાનીતે અહીં ઉપસર્ગ રહિત જ્ઞા ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં (પ્રધાન ફલવ) આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થયું છે. અર્થ - પોતાના માટે ગાયને જાણે છે. જીવતીચેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અનુપસર્ગક જ્ઞા ધાતુને પ્રધાન ફલવત જ કમાં આત્મપદ થાય છે. તેથી રસ્ય નાં નાનતિ અહીં પ્રધાન ફલાવત્ ક ન હોવાથી તાદશ જ્ઞા ધાતુને આ સૂત્રની સહાયથી આત્મપદ ન થવાથી “શેષા( રૂ-રૂ-૨૦૦’ ની સહાયથી પરસ્મપદનો વર્તમાનાનો તિવુ પ્રત્યય વગેરે કાર્ય થયું છે. અકર્મક જ્ઞા ધાતુને “જ્ઞ: રૂ-રૂ-૮૨' થી આત્મપદ સિદ્ધ છે. સકર્મક જ્ઞા ધાતુને ઉપર જણાવ્યા મુજબ આત્મપદના વિધાન માટે આ સૂત્રનો આરંભ છે. અર્થ-બીજા માટે ગાયને જાણે છે. Iઉદ્દા
वदोऽपात् ३।३।९७॥ .
મા ઉપસર્ગથી પરમાં રહેલા વત્ ધાતુને પ્રધાન ફલવતુ કત્તમાં આત્મપદ થાય છે. વાસ્તવિકતે અહીં આ સૂત્રથી પ+વત્ ધાતુને પ્રધાન ફલવતુ કત્તમાં આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય થયો છે. અર્થ - પોતાના માટે એકાન્તવાદને નિદે છે. જીવતીયેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પ+વત્ ધાતુને પ્રધાન ફલવત જ કત્તામાં આત્મપદ થાય છે. તેથી પવતિ પાં સ્વમાવતુ અહીં કત્ત પ્રધાન કલવદ્ ન હોવાથી આ સૂત્રની સહાયથી પ+વદ્ ધાતુને આત્મને પદ ન
૭૬