Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
થવાથી “શેષા( રૂ-રૂ-૨૦૦' ની સહાયથી પરસ્મપદનો વર્તમાનાનો તિવું પ્રત્યય વગેરે કાર્ય થયું છે. અર્થ - સ્વભાવથી જ બીજાને ગાળ આપે છે. ISા
समुदाङो यमेरग्रन्थे ३३९८॥
સન્ ૩૬ અને વાર્ ઉપસર્ગથી પરમાં રહેલા યમ્ ધાતુને ગ્રન્થનો વિષય ન હોય તો પ્રધાન ફલવત્ કમિાં આત્મપદ થાય છે. સંસ્કૃત ત્રિીદીન; ઉછતે મારમ્ અને માચ્છતે મારમ્ અહીં સમ્ ર્ અને માર્ (વા) ઉપસર્ગથી પરમાં રહેલા યમ્ ધાતુને પ્રધાન ફલવત્ કત્તામાં આ સૂત્રની સહાયથી આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય થયો છે. (તિવું ૪-૨-૧૦૮' થી પમ્ ને યક્ આદેશ) અર્થક્રમશઃ - પોતાના માટે અનાજ ભેગું કરે છે. પોતાના માટે ભાર ઉપાડે છે. પોતાના માટે ભાર ઉપાડે છે.
શ્રી રૂતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ગ્રન્થનો વિષય ન હોય તો જ સન્ ૬ અને કો ઉપસર્ગથી પરમાં રહેલા યમ્ ધાતુને પ્રધાન ફલવ કત્તમાં આત્મને પદ થાય છે. તેથી વિકિસ્સામુઘતિ અહીં પ્રસ્થનો વિષય હોવાથી ઉત્+યમ્ ધાતુને આ સૂત્રની સહાયથી આત્મપદ ન થવાથી “શેષI૦ રૂ-રૂ-૧૦૦’ ની સહાયથી પરસ્મપદનો તિવું પ્રત્યય વગેરે કાર્ય થયું છે. અર્થચિકિત્યાગ્રન્થમાં પોતાના માટે પ્રયત્ન કરે છે. સ્વતીયેવ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ગ્રન્થનો વિષય ન હોય તો સમુ દ્ અને સાક્ ઉપસર્ગથી પરમાં રહેલા યમ્ ધાતુને પ્રધાન ફલવત જ કત્તામાં આત્મપદ થાય છે. તેથી સમુક્યમ્ ધાતુને પ્રધાન ફલવત્ કઈ ન હોય ત્યારે આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મપદ ન થવાથી ઉપર જણાવ્યા મુજબ પરસ્મપદનો તિવુ પ્રત્યય વગેરે કાર્ય થવાથી સંયતિ આવો પ્રયોગ થાય છે. અર્થ- સંયમ કરે છે. I૧૮
૭૭