Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ધાતુને તેમ જ ર્િ પ્રત્યયાન્ત ૬ (૬); વુધ્, યુધ્; ત્રુ; ૬; ત્રુ; નશ્ અને નનુ ધાતુને કત્તમાં પરમૈપદ થાય છે. ચત્વર્થ ધાતુઓનું ઉદાહરણઃ- ચાયતિ પતિ। આહારાર્થક ધાતુનું ઉદાહરણઃ- મોનયતિ आशयति चैत्रमन्नम्। इङ्- सूत्रमध्यापयति शिष्यम्। बुध- बोधयति पद्मं रविः । युध् - योधयति काष्ठानि । प्रु- प्रावयति राज्यम् । द्रुद्रावयत्ययः। स्रु- स्रावयति तैलम् । नश्- नाशयति पापम्। जन्- जनयति पुण्यम्। सहीं अनुद्रुभे चल् कम्प् भुज् अश् अधि + इ बुध् युध् प्रु द्रु स्रु नश् અને બન્ ધાતુને ‘યોવસ્તૃ૦ રૂ-૪-૨૦' થી નિવૃ પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન વૃત્તિ મ્પિ મોનિ બાશિ અધ્યાપિ (જુઓ સૂ. નં. ૪-૨-૧૦) લોધિ યોધિ પ્રાવિ પ્રાવિભ્રાવિ નાશિ અને ત્તિ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં પરઐપદનો વર્તમાનાનો તિવ્ર પ્રત્યય વગેરે કાર્ય થયું છે. વન્ + ત્તિ આ અવસ્થામાં િિત ૪-૩-૬૦' થી ઉપાન્ય ગ ને વૃદ્ધિ બા આદેશ. બા ને પટાવે-{સ્વો૦ ૪-૨-૨૪′ થી -હસ્વ ગ્ આદેશ થવાથી વૃત્તિ ધાતુ નિષ્પન્ન છે અને નન્ ધાતુના ઉપાન્ય જ્ઞ ને ‘ન નન-વધ: ૪-૩-૬૪' થી વૃદ્ધિનો નિષેધ હોવાથી ત્તિ ધાતુ નિષ્પન્ન છે. અહીં સર્વત્ર ‘કૃતિ ૩-૩-૧૮' થી આત્મનેપદની પ્રાપ્તિ હતી. તેનો બાધ કરીને આ સૂત્રથી પરસ્પૈપદનું વિધાન છે. અર્થ ક્રમશઃચલાવે છે. ચલાવે છે. ચૈત્રને અન્ન ખવરાવે છે. ચૈત્રને અન્ન ખવરાવે છે. શિષ્યને સૂત્ર ભણાવે છે. સૂર્ય કમલને ખીલવે છે. લાકડીઓને લઢાવે છે. રાજ્ય પ્રાપ્ત કરાવે છે. લોઢાને પીગળાવે છે. તેલ નીચોવે છે. પાપનો નાશ કરે છે. પુણ્ય ઉત્પન્ન કરે છે. ૧૦૮।।
શ્રીપુર્ણમેશઘુમ........... સૂર્ય સમાન શ્રીદુર્લભેશ-સિદ્ધરાજ રાજાના પગની આગળ આળોટતા એવા કયા રાજાઓએ વાલિખિલ્ય ઋષિઓની જેમ સ્તુતિ ન કરી ? અર્થાિત્ બધા રાજાઓએ કરી. આશય એ છે કે- જેમ વાલિખિલ્ય ઋષિઓ સૂર્યના કિરણોની આગળ આળોટતા સ્તુતિ કરે છે તેમ શ્રી સિદ્ધરાજ રાજાના પગની આગળ
૮૩