Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
=
સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ મિથ્યા શબ્દથી યુક્ત જ ક્રિયાભ્યાસાર્થક વૂિ પ્રત્યયાન્ત TM ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. તેથી પર્વ સાધુ જાતિ અહીં મિથ્યા પદથી યુક્ત તાદૃશ દ્િ પ્રત્યયાન્ત હ્ર ધાતુ ન હોવાથી સાધુ પદથી યુક્ત તાદૃશ ર્િ ધાતુને આ સૂત્રની સહાયથી કર્દમાં આત્મનેપદ થયું નથી. જેથી ‘શેષાત્ રૂ-રૂ-૧૦૦' થી પરમૈપદનો તિવ્ પ્રત્યય વગેરે કાર્ય થયું છે. અર્થ- સારા પદને વારંવાર ભણાવે છે. અભ્યાસ કૃતિ વિમ્ ? આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ મિથ્યા શબ્દથી યુક્ત ક્રિયાભ્યાસાર્થક જ નિર્ પ્રત્યયાન્ત ૢ ધાતુને કર્દમાં આત્મનેપદ થાય છે. તેથી સતુ પર્વ મિથ્યા વ્હારવતિ અહીં ક્રિયાભ્યાસાર્થક તાદૃશ હૈં ધાતુ ન હોવાથી તે TMિ પ્રત્યયાન્ત ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મનેપદ થતું નથી; પરન્તુ ઉપર જણાવ્યા મુજબ . પરઐપદનો વર્તમાનાનો તિવ્ર પ્રત્યય વગેરે કાર્ય થયું છે. અર્થ એક વાર સ્વરાદિદોષથી દુષ્ટ પદને ભણાવે છે .૫૬૩।।
-
परिमुहाऽऽयमाऽऽयस पा दूधे वद-वस- दमाऽद-रुच - नृतः फलवति |૨૦૧૪],
શિશુ પ્રત્યયાન્ત ર+મુ; બા+યમુ; બાયસ, વા; ઘે; વવું; વસ્; વમ્; ઞ; હ ્ અને તૃત્ ધાતુને પ્રધાન (મુખ્ય) લવત્ કત્તમાં આત્મનેપદ થાય છે. જેના માટે ક્રિયાનો આરંભ થાય છે તેને પ્રધાન લવત્ (લાશ્રય) કહેવાય છે. સામાન્યરીતે ઉપર જણાવેલા તાદૃશ પરિ+મુદ્; બા+યમ્... વગેરે ધાતુઓને પ્રધાન લવત્ કત્તમાં ઉત્તર (૩-૩-૯૫) સૂત્રથી આત્મનેપદ સિદ્ધ જ છે. પરન્તુ નીચે જણાવ્યા મુજબ +િમુદ્ વગેરે કેટલાક ધાતુઓને ‘અગ્નિ પ્રાપ્નિ૦ રૂ-રૂ-૧૦૭' થી અને કેટલાક ધાતુઓને ‘વન્ત્યાહારાર્થે૦ રૂ-રૂ-૧૦૮' થી આત્મનેપદનો નિષેધ હોવાથી તેનો નિષેધ કરીને મુ ્ વગેરે ધાતુઓને ફરીથી
७४