Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
કથી જ ઉત્પન્ન થય સ્વરૂપ સ્વાર્થવાચક [િ પ્રત્યયાન ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. તેમજ કમિાં અથવા કર્ણભિન્ન કમદિમાં પ્રત્યય થયો હોય ત્યારે જ ધાતુને બી૬ આદેશ થાય છે. અને વિકલ્પપક્ષમાં જ ધાતુના અન્ય ને ના આદેશ થાય છે. તેથી ગ્વિજયા માયતિ અહીં nિ[ પ્રત્યયાન્ત મી ધાતુનો સ્વાર્થ મય પ્રયોજક કત્તથી ઉત્પન ન હોવાથી (કુંચિકાત્મક કરણથી ઉત્પન્ન હોવાથી) તદર્થક [િ પ્રત્યયાન્ત ની ધાતુને આ સૂત્રથી આત્મપદ ન થવાથી શેષાત્0 રૂ-રૂ-૨૦૦” ની સહાયથી પરસ્મપદનો વર્તમાનાનો તિવુ પ્રત્યય થાય છે. અર્થ - ચાવીથી ડરાવે છે.
નવરત્યેa = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ કતૃભિન્ન કમદિમાં પ્રત્યય થયો હોય ત્યારે પણ તાદૃશ |િ પ્રત્યયાન થી ધાતુને પીણું આદેશ તેમજ વિકલ્પપક્ષમાં મી ધાતુના અન્ય વર્ણને મા આદેશ થાય છે. તેથી ઉપર જણાવ્યા મુજબ મી ધાતુને ળિ પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન બષિ અને મારિ ધાતુને ક્રમશઃ “યુવf-રૂ-૨૮' થી
() પ્રત્યય. અને “શન -રૂ-૧૨૪થી સન પ્રત્યય વગેરે કાર્ય થવાથી ખીષા અને માપનમ્ આવો પ્રયોગ થાય છે. અર્થ (બંન્નેનો) - ડરાવવું. અહીં ‘નિટિ ૪-રૂ-૮રૂ' થી |િ નો (ફ નો) લોપ થયો છે .i૨૨
मिथ्याकृगोऽभ्यासे ३।३।९३॥
શિષ્યા શબ્દથી યુક્ત ક્રિયાભ્યાસ (વારંવાર કરાતી ક્રિયા) અર્થના વાચક [િ પ્રત્યયાન કૃ ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. પૂર્વ મિથ્યા તે અહીં મિથ્યા શબ્દથી યુક્ત $ ધાતુને “પ્રયો૦ રૂ-૪ર૦' થી પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન ક્રારિ ધાતુને આ સૂત્રની સહાયથી કામિાં આત્મપદનો તે પ્રત્યય વગેરે કાર્ય થયું છે. અર્થ - સ્વરાદિ દોષથી દુષ્ટ પદને વારંવાર ભણાવે છે. નિતિ ?િ = આ
૭૩