Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
ગઈવતિ ?િ = આ સૂત્રની સહાયથી ઉપર જણાવ્યા મુજબ કભિન્ન કમદિ કારકમાં પ્રત્યય થયો હોય તો પણ અચર્થિક તાદૃશ ળિ[ પ્રત્યયાત્ત અને સ્ત્રી ધાતુના અન્તવર્ણને વા આદેશ થાય છે. તેથી નમીતે નટિન અહીં કમણિ પ્રયોગમાં (કર્મમાં પ્રત્યય હોવા છતાં) [ પ્રત્યયાન્ત માહી ધાતુના અન્ય ને આ સૂત્રથી, ના આદેશ થાય છે. અર્થ - જટાધારી જટાઓ દ્વારા પોતાને પૂજાવે છે.ll૧૦ના
મિડ પ્રયોજી સ્વાર્થે પારાશ
પ્રયોજક (પ્રેરક) કત્તથી ઉત્પન્ન મય સ્વરૂપ સ્વાર્થના વાચક |િ પ્રત્યયાન્ત &િ ધાતુને કત્તમાં આત્મપદ થાય છે, અને કત્તમાં અથવા કસ્તૃભિન્ન કારકમાં પ્રત્યય થયો હોય ત્યારે તે ભિ ધાતુનો અન્ય વર્ણને ના આદેશ પણ થાય છે. નટિ વિમા તે અહીં વિAિ (૫૮૭) ધાતુને પ્રયોવ્યાપ રૂ-૪-૨૦” થી |િ પ્રત્યય. આ સૂત્રથી ભિ ધાતુના રૂ ને શા આદેશ. “ર્તિ-રી.૪-૨-૨૦' થી ધાતુના અને પુ નો (૬ નો) આગમ.. વગેરે કાર્યથી નિષ્પન્ન વિમારિ ધાતુને આ સૂત્રની સહાયથી કર્તામિાં આત્મપદનો તે પ્રત્યય વગેરે કાર્ય થયું છે. અહીં સમજી શકાય છે કે કોઈ વ્યતિ (ચૈત્રાદિ) આશ્ચર્ય પામે છે. તેના આશ્ચર્યનું કારણ જટિલ - જટાધારી છે જે પ્રયોજક - પ્રેરક કત્ત છે; તેથી ત્નિ ધાત્વર્થ મય (સ્વાર્થ) પ્રયોજક કત્તથી ઉત્પન્ન છે. અર્થ - જટાધારી આશ્ચર્ય પમાડે છે.
પ્રયો: સ્વાર્થ કૃતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પ્રયોજક કત્તથી જ ઉત્પન્ન સ્મયાત્મક સ્વાર્થ વાચક ળિ પ્રત્યયાન્ત મિ ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. તેથી રૂપે વિસ્મયતિ અહીં વિ+માયિ ધાતુને આ સૂત્રથી કત્તામાં આત્મપદ ન થવાથી “ષાત્ ૦ રૂ-રૂ-૨૦૦' ની સહાયથી પરમૈપદનો તિવુ પ્રત્યય વગેરે કાર્ય થાય