Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પોતાના આચરણથી બીજાને પ્રસન્ન કરવાને લેવા કહેવાય છે. વિચાય વિનાની પ્રવૃત્તિને સહિત કહેવાય છે. વિદ્યમાન ગુણની રક્ષા અથવા ગુણાન્તરના આધાનને પ્રતિયત્ન કહેવાય છે. કથનના આરંભ અથવા પ્રકષપૂર્વક કથનને પ્રથન કહેવાય છે, અને ધમદિમાં વાપરવાને વિનિયો કહેવાય છે. આ રચનાદિ અર્થના વાચક અનુક્રમે ઉત્;
વ+$; ૩૫+9; પ્ર+$; ૩૫+9; >+અને પ્ર+ $ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તામાં આત્મપદનો વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થાય છે. જેથી અનુક્રમે ગધનાદિ અર્થમાં ઉફરતે, વૃત્તાવેજુ તે, મહામાત્રીનુપરતે; પરવારીનું પ્રભુતે, થોડોપષ્ણુતે, (અહીં ઉપક્૦૪૪-૨ર” થી સત્ () નો આગમ થયો છે.) નનવાવાનું પ્રવરુતે અને શક્તિ પ્રવતે આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ - દ્રોહથી બીજાના દોષો પ્રગટ કરે છે. દુષ્ટ આચરણવાળાની નિન્દા કરે છે. મહાવતોની સેવા કરે છે. પરસ્ત્રીને ભોગવે છે. કાષ્ટ અને પાણીમાં ગુણ ઉત્પન્ન કરે છે. (જુઓ ફૂ.નં. -૨-૧૨) લોકના સમાચારનું પ્રકથન કરે છે. ધમદિમાં સો વાપરે છે. II૭દ્દા
આ પ્રસદને સારાણા
નધિ ઉપસર્ગથી પરમાં રહેલા પ્રસંહનાર્થક 5 ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. બીજા દ્વારા પરાજય ન પામવો અથવા બીજાનો પરાભવ કરવો - તેને પ્રસહન કહેવાય છે. તે હાડલિવ અહીં પ્રસહનાર્થક થ+ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મપદનો પરીક્ષા સમ્બન્ધી ! પ્રત્યય વગેરે કાર્ય થાય છે. અર્થ - હાય! તેને જિતી લીધો. પ્રસહન તિ ઝિમ્? = આ સૂત્રની સહાયથી ઉપર જણાવ્યા મુજબ ઘ ઉપસર્ગથી પરમાં રહેલા પ્રસહનાર્થક જ $ ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. તેથી તમારુરોતિ અહીં અપ્રસહનાર્થક થ + 5 ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મપદ ન થવાથી “શેષ૦ રૂ-રૂ-૨૦૦થી