Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
નિષ્પન્ન વૃશિ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મનેપદ ન થવાથી ‘શેષાત્ રૂ-રૂ-૧૦૦' થી પરÂપદનો તિવ્ પ્રત્યય વગેરે કાર્ય થવાથી વયિતિ પ્રવીપો મૃત્યુનું આવો પ્રયોગ થાય છે. અહીં ગળિાવસ્થા, નું કરણ (કર્મ નહીં) પ્રદીપ યિવસ્થા માં કર્તા છે - એ સમજી શકાય છે. અર્થ - પ્રદીપ નોકરોને બતાવે છે.
=
णिगिति किम् ? આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અળિાવસ્થા નું કર્મ વિસ્થા માં જ કર્તા હોય તો તે અમૃત્યર્થક ર્િ પ્રત્યયાન્ત ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. વિસ્થા નું કર્મ છે કાં જેનો એવા નૂિ પ્રત્યયાન્ત અમૃત્યર્થક ધાતુને આ સૂત્રથી કર્દમાં આત્મનેપદનું વિધાન નથી. તેથી ચૈત્રઃ વ્હેવાર જુનાતિ (ગળિાવસ્થા); હૂર્ત òવાર: સ્વયમેવ અહીં સકર્મક પણ જૂ ધાત્વર્થ વ્યાપાર (ચૈત્રવૃત્તિ વ્યાપાર) ની અવિવક્ષા હોવાથી ધાતÎ૦ ૩-૪-૮૬' થી કર્મ કત્તમાં આવો ન્ય પ્રત્યયાદિ કાર્ય થવાથી સૂયતે જેવાર: સ્વયમેવ અણિગવસ્થાનો પ્રયોગ થયો છે. અહીં હૂઁ ધાતુ અકર્મક છે - એ સ્પષ્ટ છે. સ્વયમેવ જૂવમાન જેવાર પ્રેતિ ચૈત્રઃ આ અર્થમાં ઉપર જણાવ્યા મુજબ પ્િ પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન વિ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મનેપદ ન થવાથી ઉપર જણાવ્યા મુજબ પરમૈપદનો તિવ્ પ્રત્યય વગેરે કાર્ય થવાથી છાવપત્તિ વ્હેવાર ચૈત્ર: આવો પ્રયોગ થાય છે. અહીં પ્રથમ ઝળાવસ્થા નું કર્મ વ્હેવાર દ્વિતીય ગળિાવસ્થા માં હૂઁ ધાતુનો કર્તા હતો તેથી ર્િ અવસ્થાનું કર્મ છે કાં જેનો એવો [િ પ્રત્યયાન્ત વિ ધાતુ હોવા છતાં; ઉપર જણાવ્યા મુજબ પ્રથમ અશિગવસ્થાનું કર્મ નિાવસ્થા માં કર્તા ન હોવાથી તે વ્િ પ્રત્યયાન્ત અમૃત્યર્થક વિ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મનેપદ થતું નથી. અર્થ - ચૈત્ર ખેતર કાપે છે. ખેતર કપાય છે. સ્વયં કપાતા ખેતરને ચૈત્ર કાપે છે. અહીં પ્રથમ અને તૃતીય (T) અવસ્થા સમાનાર્થક છે.
कर्त्तेति किम् ?
=
-
આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ કળિાવસ્થા નું
૬૬