Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
થાય છે. તેથી ઉત્તમનુવતિ અહીં તાદૃશ સકર્મક અનુવર્ ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદ ન થવાથી ‘શેષાત્૦ રૂ-રૂ-૧૦૦' થી પરÂપદનો તિવ્ પ્રત્યય થયો છે. અર્થ- કહેલાનો અનુવાદ કરે છે. . व्यक्तवाचामित्येव = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વ્યક્તવાચી મનુષ્યાદિના જ ઉચ્ચારણાર્થક અનુ ઉપસર્ગથી પરમાં રહેલા વટ્વ્ ધાતુને ર્મ ન હોય તો કર્દમાં આત્મનેપદ થાય છે. તેથી અનુવતિ વીળા અહીં અવ્યક્તવાચી વીણાના શબ્દાર્થક અનુવવું ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મનેપદ ન થવાથી ‘શેષાત્ રૂ-રૂ-૧૦૦’ ની સહાયથી પરÂપદનો તિવ્ પ્રત્યય વગેરે કાર્ય થાય છે. અર્થ - બીજા વાઘની જેમ અથવા બીજા વાઘ પછી વીણા વાગે છે. (શબ્દ કરે 8.)112911
જ્ઞઃ ૩|૩૦૮૨ી
કર્મ ન હોય તો કર્દમાં જ્ઞ। ધાતુને આત્મનેપદ થાય છે. સર્વો નાનીતે અહીં આ સૂત્રની સહાયથી જ્ઞ। ધાતુને વર્તમાનાનો આત્મનેપદનો તે પ્રત્યય વગેરે કાર્ય થાય છે. અહીં સર્વપ્ નામને ‘ઞજ્ઞાને૦૨-૨-૮૦’ થી ષષ્ઠી વિભતિ થઈ છે. અર્થ - ઘીની સહાયથી ખાય છે. ર્મન્યસતીત્વવ આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અકર્મક જ જ્ઞા ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. તેથી તૈરું ોિ નાનતિ અહીં સકર્મક જ્ઞ। ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદ ન થવાથી ‘શેષાત્પરમૈં રૂ-૩-૧૦૦' ની સહાયથી પરÂપદનો તિવ્ પ્રત્યય વગેરે કાર્ય થાય છે. અર્થ - તેલને ઘીરૂપે જાણે છે. 112211
=
પાસ્થ્યઃ શરૂ૦૮૩||
કર્મ ન હોય તો ૩પ ઉપસર્ગથી ૫રમાં રહેલા- સ્થા ધાતુને કર્તામાં
૬૦