Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
અર્થવાળા મ્ ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. તેથી અનુામતિ અહીં અનુમ્ ધાતુને તે વૃત્ત્તાઘર્થ હોવા છતાં તેને આ સૂત્રની સહાયથી આત્મનેપદ ન થવાથી ‘શેષાત્પરમૈં રૂ-રૂ-૧૦૦' થી પરઐપદનો તિર્ પ્રત્યયાદિ કાર્ય થાય છે. અર્થ- વિના પ્રતિબન્ધ ક્રમશઃ ચાલે છે. અહીં યાદ રાખવું જોઈએ કે પા+મું અને અનુ+મ્ વગેરે નૃત્યાઘર્થક મું ધાતુમાત્રને પૂર્વ (૩-૩-૪૮) સૂત્રથી આત્મનેપદ સિદ્ધ હોવાથી આ સૂત્રનું પ્રણયન સોપસર્ગક વૃત્ત્પાદ્યર્થક મ્ ધાતુને આત્મનેપદ થાય તો તે પરા અને ૩પ ઉપસર્ગથી જ પરમાં રહેલા મ્ ધાતુને થાય, અન્ય ઉપસર્ગથી પરમાં હોય તો નહીં” - આ પ્રમાણેના નિયમ માટે છે. જેથી
64
આ સૂત્રથી વિહિત નિયમથી સોપસાિતિરિવેન પૂ. નં. રૂ-રૂ-૪૮ ના અર્થમાં સકોચ થાય છે. માટે અનુમ્ ધાતુને કોઈ પણ સૂત્રથી કત્તમાં આત્મનેપદ થતું નથી.
वृत्त्यादावित्येव = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વા અને ૩૫ ઉપસર્ગથી પરમાં રહેલા વૃન્ત્યાઘર્થક જ મ્ ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. તેથી પરાામતિ અહીં પરામ્ ધાતુ વૃત્ત્તાઘર્થક ન હોવાથી તેને આ સૂત્રની સહાયથી આત્મનેપદ થતું નથી. જેથી ‘શેષાત્॰ રૂ-રૂ૧૦૦' થી પરમૈપદનો તિવ્ર પ્રત્યય વગેરે કાર્ય થાય છે. અર્થ - પાછો $3.9.118911
વે સ્વાર્થે રૂારૂ/૧૦ની
મૂ પાવવિક્ષેપે (૨૮) આ પ્રમાણે નિર્દિષ્ટ પગે ચાલવા સ્વરૂપ સ્વાર્થવાચક મ્ ધાતુને; તે જો વિ ઉપસર્ગથી પરમાં હોય તો કર્દમાં આત્મનેપદ થાય છે. સાધુ વિમતે ાનઃ અહીં વિમ્ ધાતુને કર્તામાં આ સૂત્રની સહાયથી આત્મનેપદનો વર્તમાનાનો તે પ્રત્યય થયો છે. અર્થ- હાથી સુંદર ચાલે છે. સ્વાર્થ વૃતિ વ્હિમ્ ? આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ વિ ઉપસર્ગથી પરમાં રહેલા પાદવિક્ષેપાત્મક સ્વાર્થના
૪૧
-