Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
કર્દમાં આત્મનેપદ થાય છે. તેથી ગામતિ વટુ: તુપમ્ અને ધૂમ ઞામતિ અહીં અનુક્રમે ઉદ્ગમ અર્થ અને ચન્દ્રાદિનો ઉદ્ગમ અર્થ ન હોવાથી બા+મ્ ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદ ન થવાથી ‘શેષાત્॰ રૂ-રૂ-૧૦૦’ ની સહાયથી પરમૈપદનો તિવ્ પ્રત્યય વગેરે કાર્ય થયું છે. અહીં તેમજ પૂર્વ સૂત્રોના પ્રત્યુદાહરણોમાં ભ્ ધાતુના અને ‘મો વીર્થ: ભૈ ૪-૨-૧૦૧' થી દીર્ઘ આ આદેશ થયો છે. - એ યાદ રાખવું. અર્થક્રમશઃ- છોકરો મીનારા ઉપર ચઢે છે. ધૂમાડો ઉપર જાય છે. ૫૨૫
दागोऽस्वाssस्यप्रसार - विकासे ३।३।५३ ॥
પોતાનું મુખ ફેલાવવું અને વિકાસ આ અર્થ ન હોય તો ગાર્ ઉપસર્ગથી પરમાં રહેલા વા (૧૧૩૮) ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. વિઘામાત્તે અહીં ગ્રહણાર્થક ઞ + ઢાં ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદનો વર્તમાનાનો તે પ્રત્યય વગેરે કાર્ય થવાથી બન્ને આવો પ્રયોગ થાય છે. (ગ+વા+તે; આ+વાવા+તે; આ+વવા+તે આ અવસ્થામાં ‘ઋષાત: ૪-૨-૧૬’ થી વા ના ઑ નો લોપ વગેરે કાર્ય થવાથી આાવત્તે આવો પ્રયોગ થાય છે.) અર્થ- વિદ્યાને ગ્રહણ કરે છે. સ્વાસ્થાવિવર્નન વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ઞાદ્ ઉપસર્ગથી પરમાં રહેલા વા ધાતુને તેનો સ્વાસ્યપ્રસાર અને વિહ્રાસ અર્થ ન હોય તો જ કત્તમાં આત્મનેપદ થાય છે. તેથી ઉષ્ટ્રો મુä વ્યાવાતિ અને હૂ ં વ્યાવતિ અંહીં અનુક્રમે પોતાના મુખને ફેલાવવું અને વિકાસ અર્થ હોવાથી વિ+જ્ઞા+વા ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદ ન થવાથી ‘શેષાત્ રૂ-રૂ-૧૦૦’ ની સહાયથી પરÂપદનો તિવ્ પ્રત્યય વગેરે કાર્ય થયું છે. અર્થ - ઊંટ પોતાનું મુખ ફેલાવે છે. નદીનું તીર વિકાસ પામે છે. પા
૪૩