Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પ્રતીત થાય છે, જે; પ્રતિજ્ઞા આ એક જ પદથી સંગૃહીત છે. વાદાવાદોભય સ્થાનીય પ્રતિજ્ઞા અહીં ગૃહીત છે..... ઈત્યાદિ અન્યત્ર અનુસન્ધેય છે.૬૬॥
अवात् ३।३।६७॥
ઞવ ઉપસર્ગથી પરમાં રહેલા વૃ ધાતુને કત્તમાં આત્મનેપ્રદ થાય છે. ગળતે અહીં નવ + રૂ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મનેપદનો તે પ્રત્યય વગેરે કાર્ય થાય છે. (જુઓ પૂ. નં. ૩-૩-૬૬) પૂર્વ સૂત્રથી આ સૂત્રનું પૃથક્ નિર્માણ હોવાથી આ સૂત્રમાં પ્રતિજ્ઞા ની અનુવૃત્તિ નથી. અર્થ- ધીમે બોલે છે; અથવા ઉલટી કરે છે. IIFII
निहूनवे ज्ञः ३|३|६८॥
નિષ્નવ (અપલાપ) અર્થના વાચક જ્ઞા ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. શતમવનાનીતે અહીં લપ + જ્ઞા ધાતુને આ સૂત્રની સહાયથી કર્દમાં આત્મનેપદનો વર્તમાનાનો તે પ્રત્યય. તેની પૂર્વે વાવે: રૂ-૪૭૬' થી ના (ના) વિકરણ. ‘ના-જ્ઞા-નનો૦ ૪-૨-૧૦૪' થી જ્ઞા ને ના આદેશ. ‘ખ઼ામી ૪-૨-૧૭ થી ના ના બા ને ર્ફે આદેશ થયો છે. અર્થ - સો (રૂપિયા વગેરે) નો અપલાપ કરે છે.
॥६८॥
सम्प्रतेरस्मृतौ ३।३।६९॥
સ્મૃતિ ભિન્ન અર્થના વાચક સમુ અને પ્રતિ ઉપસર્ગથી પરમાં રહેલા જ્ઞા ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. શતં સંખાનીતે અને શતા પ્રતિખાનીતે અહીં સ્મૃતિ - ભિન્નાર્થક ક્ષમ્ + જ્ઞા ધાતુને અને પ્રતિ + જ્ઞા ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મનેપદનો વર્તમાનાનો તે પ્રત્યય
૫૦