Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
થી પરમૈપદનો તિવ્ પ્રત્યય વગેરે કાર્ય થવાથી નિદ્રાયતિ આવો પ્રયોગ થાય છે. અર્થ- નિદ્રા જેવી થાય છે. ||૪||
પુત્રો 5 પતન્યાનું રૂ।૨૫૪૪૫
અદ્યતનીના વિષયમાં તુ વગેરે (૧૩૭ થી ૧૯૧ સુધી) ત્રેવીશ ધાતુઓને કર્તામાં વિકલ્પથી આત્મનેપદ થાય છે. धुत् વગેરે ધાતુઓને ‘રૂઙિતા:૦ રૂ-રૂ-૨૨' થી કર્દમાં નિત્ય આત્મનેપદની પ્રાપ્તિ હતી, તેનો આ સૂત્રથી અદ્યતનીમાં વૈકલ્પિક નિષેધ થાય છે. વિદ્યુત્ અને વ્ ધાતુને અદ્યતનીના વિષયમાં ઉપર જણાવ્યા મુજબ પ્રાપ્ત આત્મનેપદનો આ સૂત્રથી નિષેધ થવાથી ‘શેષાત્ વË રૂ-રૂ-૧૦૦’ ની સહાયથી પરમૈપદનો વિ (ૐ) પ્રત્યય. વિ ની પૂર્વે ‘તૃવિવુંઘુતાવિ૦ ૩-૪-૬૪' થી ૬ (બ) પ્રત્યયાદિ કાર્ય થવાથી વ્યઘુતત્ અને ગવત્ આવો પ્રયોગ થાય છે. વિકલ્પપક્ષમાં આત્મનેપદનો આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ નિષેધ ન થાય ત્યારે કૃતિ: ર્િ રૂ-રૂ-૨૨' ની સહાયથી આત્મનેપદનો ત પ્રત્યય. ‘સિનઘતાનું રૂ-૪-૩૪ થી તે ની પૂર્વે ત્તિવ્ ( ્) પ્રત્યયાદિ કાર્ય થવાથી (જુઓ પૂ. નં. રૂ-૪-૬૭ માં અગનિષ્ટ) વ્યોતિષ્ટ અને ગોવિષ્ટ આવો પ્રયોગ થાય છે. અર્થ ક્રમશઃ- ચમક્યું. ગમ્યું. ગદ્યતત્ત્વામિતિ વિમ્? આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અદ્યતનીના જ વિષયમાં ઘુત્ વગેરે ધાતુઓને કત્તમાં વિકલ્પથી આત્મનેપદ થાય છે. તેથી વર્તમાનાના વિષયમાં ‘રૂતિઃ૦ રૂરૂ-૨૨' થી નિત્ય આત્મનેપદનો તે પ્રત્યય વગેરે કાર્ય થવાથી ઘોત્તે આવો પ્રયોગ થાય છે. અર્થ-પ્રકાશે છે. 11811
=
સ્વ-સનો શરૂ|૪||
સ્વ જેની આદિમાં છે એવા પ્રત્યયના વિષયમાં અને સન્ પ્રત્યયના
૩૭
वृद्भ्यः