Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
થવાથી ઉપર જણાવ્યા મુજબ પરÅવદ્દ નો તિવુ પ્રત્યય થયો છે. અર્થબુદ્ધિવડે દૂર કરે છે. .
અહીં એ સમજી લેવું જોઈએ કે શ્રમ વિનયતે- આ ઉદાહરણમાં કર્તા ફલવાનું હોવાથી વિ + ની ધાતુને {-શિતઃ રૂ-૩-૧૮' થી આત્મનેપદ સિદ્ધ હોવા છતાં ‘“Íસ્થામૂર્ત-ર્મ જ ની ધાતુને કત્તમાં આત્મનેપદ થાય અને હું વિનયતિ ઈત્યાદિ પ્રત્યુદાહરણોમાં તે ન થાય”- આ પ્રમાણેના નિયમવિધાન માટે આ સૂત્રનો આરંભ છે. જેથી સૂ.નં. ‘રૂ-રૂ૧' ના અર્થમાં ની-ધાતિત્ત્તિત્વ રૂપે સકોચ થાય છે. જેથી ડું વિનવૃત્તિ... ઈત્યાદિ પ્રત્યુદાહરણોમાં આ અથવા પૂ.નં. ૩-૩-૧૮ થી આત્મનેપદ થતું નથી. ૪૦૫
શકે. “શિતિ રૂ|૪||
શિત-પ્રત્યયના વિષયમાં શવ્ ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. આ સૂત્રની સહાયથી શત્ પ્રત્યય વર્તમાનાના વિષયમાં શવ્ ધાતુને કત્તમાં આત્મનેપદનો તે પ્રત્યય-‘શ્રીતિ-વુ૦ ૪-૨-૧૦૮’ થી ર્ ધાતુને શીવ્ આદેશ વગેરે કાર્ય થવાથી શયતે આવો પ્રયોગ થાય છે. અર્થ -નષ્ટ થાય છે. શિતીતિ વિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ શિત્પ્રત્યયના જ વિષયમાં શવ્ ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. તેથી શસ્કૃતિ અહીં શત્રુ પ્રત્યયથી ભિન્ન ભવિષ્યની પ્રત્યયના વિષયમાં શરૂ ધાતુને આ સૂત્રની સહાયથી આત્મનેપદ ન થવાથી શેષાત્ રૂ-રૂ૧૦૦' ની સહાયથી પરમૈપદનો સ્થતિ પ્રત્યય થયો છે. અર્થ-નષ્ટ થશે.I૪૧
પ્રિયતૈવતાશિષિ ૬ ૩૫૩૪૨ી
બઘતની આશિર્ અને શિતૃ-પ્રત્યયના વિષયમાં રૢ ધાતુને કત્તમાં
૩૫