Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
હૈં ધાતુ ન હોવાથી તેને આ સૂત્રથી આત્મનેપદ ન થવાથી ઉપર જણાવ્યા મુજબ પરભૈપવ નો તિવ્ર પ્રત્યય વગેરે કાર્ય થાય છે. અર્થ- નટ રામનું અનુકરણ કરે છે. આ પ્રત્યુદાહરણનો વિચાર કરવાથી સમજી શકાશે કે ।ત શબ્દાર્થ માત્ર સાદૃશ્ય જ નથી. પરન્તુ અનુળાવિ પણ છે; અને ત્યારે ધાતુ સકર્મક હોય છે
113211
મૃત્યુક્ષેપ-જ્ઞાન-વિાળન-વ્યયે નિયઃ રૂ।૩।૩૬।।
પૂના બાચાર્ય મૃતિ ઉત્શેપ જ્ઞાન વિાળન અને વ્યય અર્થ ગમ્યમાન હોય તો ની ધાતુને કત્તમાં આભનેપવ થાય છે. સન્માનને ‘પૂજા’ કહેવાય છે. આચાર્યના કર્મ અથવા ભાવને ‘આચાર્યક' કહેવાય છે. વેતન-પગા૨ને ‘સ્મૃતિ’ કહેવાય છે. વસ્તુના નિશ્ચયને ‘જ્ઞાન’ કહેવાય છે. ઋણ ચૂકવવું તેને ‘વિગણન’ કહેવાય છે; અને પ્રાપ્ત ધનાદિનો ધર્મ વગેરેમાં કરાતા ઉપયોગને ‘વ્યય' કહેવાય છે. નયતે વિવાનું સ્થાવાઢે, માળવમુપનતે (आचार्यः); कर्मकरानुपनयते; शिशुमुदानयते; नयते तत्त्वार्थे; मद्राः कारं વિનયન્તે અને શતં વિનયતે અહીં અનુક્રમે પૂજા આચાર્યક ભૂતિ ઉત્કૃપ જ્ઞાન વિગણન અને વ્યય અર્થ ગમ્યમાન હોવાથી ની; ૩૫+ની; ૩૫ + ની, ૩૬ + આ + ની; ની; વિ + ની અને વિ + ની ધાતુને આ સૂત્રથી કત્તમાં આત્મનેપદનો તે અને તે પ્રત્યય થયો છે. અર્થક્રમશઃવિદ્વાન્ સ્યાદ્વાદમાં યુક્તિઓથી પદાર્થને સિદ્ધ કરે છે. (જેથી સન્માન પ્રાપ્ત કરે છે.) આચાર્ય પોતે શિષ્યને ભણાવવા પાસે બેસાડે છે. (અહીં આચાર્યની ક્રિયા ગમ્યમાન છે.) નોકરોને (પગાર માટે) બોલાવે છે. બાળકને ઊંચે ઉછાળે છે. તત્ત્વાર્થમાં પદાર્થનો નિર્ણય કરે છે. મદ્રદેશવાસીઓ રાજાને કર ચૂકવે છે. સો રૂપિયા ખર્ચે છે.
િિત વિમ્?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પૂજા... વગેરે જ અર્થ ગમ્યમાન હોય તો ની ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. તેથી ઞનાં નયતિ . પ્રામનું અહીં પૂજા.... વગેરે અર્થ ગમ્યમાન ન હોવાથી આ
૩૩
पूजा ऽऽ चार्यक
-