Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
વનુ ઉપસર્ગ પૂર્વક જ પ્રયોજાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે પ્રકાર; અનુકરણ અને સાદૃશ્ય અર્થમાં કથંચિત્ ઐક્ય હોવા છતાં પ્રકાર અને અનુકરણ અર્થ હોય તો ધાતુ સકર્મક હોય છે. અને સાદૃશ્ય અર્થ વખતે ધાતુ (૬) અકર્મક હોય છે. - આ શબ્દશતિ સ્વભાવ જ છે. લઘુવૃત્તિમાં ગત શબ્દાર્થ તરીકે સાદૃશ્યનો જ ઉલ્લેખ હોવા છતાં પ્રત્યુદાહરણોના વિમર્શથી ઉપર જણાવેલી વાત સમજી શકાય છે. જિજ્ઞાસુઓએ અધ્યાપક પાસેથી એ વસ્તુ બરાબર સમજી લેવી જોઈએ. અથવા બ્રહવૃત્તિનું અવલોકન કરવું જોઈએ. પૈતૃમશ્યા બનહરને અને પિતુરનુદાને અહીં મન +ઠ્ઠ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તામાં આત્મપદનો વર્તમાનાનો મત્તે પ્રત્યય થયો છે. અહીં પિતા સમ્બન્ધી સાદુગ્ધાર્થક વતૃળ નામને ‘ક્રિયા-વિશેષતુ ર-ર-૪થી દ્વિતીયા થઈ છે. અને પિતૃ નામને “શેરે ર-૨-૮૧' થી સાદૃશ્ય સમ્બન્ધમાં ષષ્ઠી વિભતિ થઈ છે. અર્થ (બંનેનો) - ઘોડા સદૈવ પોતાના પિતાનાં સાદૃશ્યનું પરિશીલન કરે છે. ' '
રીત તિ વિરુ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તિતીચ્છીત્યાર્થ જ (સામાન્યતઃ તાચ્છીલ્યાર્થક નહીં) દૃ ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. તેથી પિલુદતિ વોરયતીત્યર્થ. અહીં ચોરીથી પિતાની સમ્પત્તિ ગ્રહણ કરવાનો સ્વભાવ ગમ્યમાન હોવાથી તાછીન્યાર્થક દૃ ધાતુ હોવા છતાં ગતશબ્દાર્થ સાદૃશ્ય વગેરેના તાચ્છીલ્યાર્થક દૃ ધાતુ ન હોવાથી આ સૂત્રથી તેને આત્મપદ થતું નથી. જેથી ‘શેષાવર્ત રૂ-રૂ.૧૦૦” થી પરમૈપદ થાય છે. અર્થ- પિતાનું (ધન વગેરે) હરે છે, અર્થાત્ ચોરીથી ધન વગેરે ગ્રહણ કરે છે. તાછીન્ય તિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ તિતી છીન્યાર્થક જ (માત્ર શત શબ્દાર્થ-સદૃશ્યોદ્યર્થ નહીં) દૃ ધાતુને કત્તમાં આત્મપદ થાય છે. તેથી નટો રામમનહરતિ અહીં ત શબ્દાર્થ અનુકરણ ગમ્યમાન હોવા છતાં તેનું તાશ્મીલ્ય અર્થ ગમ્યમાન નથી, કારણ કે નટનો રામનું અનુકરણ કરવાનો સ્વભાવ નથી, કવચિત્ એ પ્રવૃત્તિ કરે છે. આથી સમજી શકાશે કે અહીં ગતતાચ્છીત્યાર્થક
-
૩૨,