Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
સમજાવે છે. ઉપમ્મન રૂતિ પ્િ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ૩૫ન્મનાર્થÓ જ શવ્ ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. તેથી મૈત્ર શતિ અહીં ઉપલભ્ભનાર્થક વ્ ધાતુ ન હોવાથી તે અનુપલંમ્ભનાર્થક જ્ઞપ્ ધાતુને આ સૂત્રથી આત્મનેપદ થતું નથી. જેથી ‘શેષાત્ પરભૈ રૂ-રૂ૬૦૦' ની સહાયથી પરઐપદનો વૃિ પ્રત્યય થાય છે. અર્થ- મૈત્રને શાપ આપે છે.।૩૫।।
आशिषि नाथः ३ | ३|३६||
આશિપ્ અર્થમાં જ નાથૂ (૭૧૬) વાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. આશય એ છે કે નાધૃક્ ઉપાયૈશ્વર્યાશી:પુ હૈં આ પ્રમાણે નાથૅ ધાતુ કિત્ હોવાથી સૂ. નં. ૩-૨-૨૨ (વૃત્તિઃ૦) થી તેને સામાન્યતઃ કત્તમાં આત્મનેપદ સિદ્ધ જ છે. પરન્તુ ઉપતાપાદિ અર્થમાં નાય્ ધાતુને આત્મનેપદ ન થાય અને શિપ્ અર્થમાં જ ઉપર જણાવ્યા મુજબ કત્તમાં આત્મનેપદ થાય આ નિયમ માટે આ સૂત્રનું પ્રણયન છે. “જો આ રીતે ઉપતાપાદિ અર્થમાં નોંધ્ ધાતુને આત્મનેપદનું વિધાન કરવાનું જ ન હોય તો ધાતુપાઠમાં તેને હિન્ત્ કરવો ન જોઈએ-” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ કારણ કે ‘રૂતિ વ્યગ્નનાધનાત્ ૧-૨-૪૪' થી વિહિત અત્ત પ્રત્યયના વિધાન માટે ધાતુપાઠમાં નાય્ ધાતુને હિત્ દર્શાવ્યો છે .
વિવો નાથતે અહીં આશિષુ અર્થમાં નાય્ ધાતુને આ સૂત્રની સહાયથી કત્તમાં આત્મનેપદનો વર્તમાનાનો તે પ્રત્યય થાય છે. અહીં ‘નાથ: ૨-૨-૧૦’ થી કર્મકારકત્વની અવિવક્ષામાં ‘શેષે ૨-૨-૮૧' થી સર્પિણ્ નામને ષષ્ઠી વિભકૃતિ થઈ છે. અર્થ- ઘી મળે એવી ઈચ્છા કરે છે. બાશિષીતિ વિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા અર્થમાં જ નાથૅ ધાતુને કત્તમાં આત્મનેપદ થાય છે. અહીં યાચનાર્થક નથૅ ધાતુને આ સૂત્રથી અને .ઉપર
મુજબ શિપ્
તેથી
नाथति
૩૦
” મધુ
જણાવ્યા મુજબ