Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૩૮
વે: શિતિ । રૂ-રૂ-૪૨
અર્થ:- શિત્ વિષયવાળા શટ્ ધાતુથી કર્તામાં આત્મનેપદ થાય છે. તે નાશ કરે છે. શત્નું-શાતને. (૯૬૭)
=
વિવેચન : શીયતે શ+તે - તિબ્ તસ્... ૩-૩-૬ થી તે પ્રત્યય. શ+અ+તે - ર્રાર્ય... ૩-૪-૭૧ થી શક્ પ્રત્યય. શીયતે - શ્રૌતિ-વુ... ૪-૨-૧૦૮ થી શૌય આદેશ. शितीति किम् ? शत्स्यति તે નાશ કરશે.
=
शद्+स्यति
शत्स्यति અધોછે... ૧-૩-૫૦ થી ર્ નો ત્.
htt
અહીં શિક્ષ્ કાળ નથી પણ ભવિષ્યકાળ છે તેથી આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાત્.... ૩-૩-૧૦૦ થી પરૌંપદ થયું છે.
સ્થતિ સ્વતમ્.... ૩-૩-૧૫ થી સ્મૃતિ પ્રત્યય.
म्रियतेरद्यतन्याशिषि च । ३-३-४२
અર્થ:- અદ્યતની, આશીર્વાદ અને શિત્ વિષયવાળા મૃ. ધાતુથી કર્તામાં આત્મનેપદ થાય છે.
=
વિવેચન : (૧) અમૃત = તે મર્યો. મૃત્-પ્રાત્યાળે (૧૩૩૩) મૃ+ત - તિામ્... ૩-૩-૧૧ થી તા પ્રત્યય.
મૃ++7 - સિનદ્યતન્યાન્ ૩-૪-૫૩ થી સિદ્.
મૃ+7 - ડ્ દૃસ્વા... ૪-૩-૭૦ થી સિદ્ નો લોપ.
अमृत અદ્ ધાતો... ૪-૪-૨૯ થી અદ્ નો આગમ.
–
અહીં અદ્યતનીના વિષયમાં આત્મનેપદ થયું છે. (૨) કૃષીષ્ટ = તે મરે.
*
મૃ+સૌષ્ટ - વ્યાત્ ચાસ્તામ્... ૩-૩-૧૩ થી સૌષ્ટ પ્રત્યય.
મૃષીષ્ટ - નામ્યન્તથા... ૨-૩-૧૫ થી સ્ નો પ્. અહીં આશીર્વાદના વિષયમાં આત્મનેપદ થયું છે. (૩) પ્રિયતે તે મરે છે.
=
મૃ+તે - તિબ્ તસ્... ૩-૩-૬ થી તે પ્રત્યય.