SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ વે: શિતિ । રૂ-રૂ-૪૨ અર્થ:- શિત્ વિષયવાળા શટ્ ધાતુથી કર્તામાં આત્મનેપદ થાય છે. તે નાશ કરે છે. શત્નું-શાતને. (૯૬૭) = વિવેચન : શીયતે શ+તે - તિબ્ તસ્... ૩-૩-૬ થી તે પ્રત્યય. શ+અ+તે - ર્રાર્ય... ૩-૪-૭૧ થી શક્ પ્રત્યય. શીયતે - શ્રૌતિ-વુ... ૪-૨-૧૦૮ થી શૌય આદેશ. शितीति किम् ? शत्स्यति તે નાશ કરશે. = शद्+स्यति शत्स्यति અધોછે... ૧-૩-૫૦ થી ર્ નો ત્. htt અહીં શિક્ષ્ કાળ નથી પણ ભવિષ્યકાળ છે તેથી આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાત્.... ૩-૩-૧૦૦ થી પરૌંપદ થયું છે. સ્થતિ સ્વતમ્.... ૩-૩-૧૫ થી સ્મૃતિ પ્રત્યય. म्रियतेरद्यतन्याशिषि च । ३-३-४२ અર્થ:- અદ્યતની, આશીર્વાદ અને શિત્ વિષયવાળા મૃ. ધાતુથી કર્તામાં આત્મનેપદ થાય છે. = વિવેચન : (૧) અમૃત = તે મર્યો. મૃત્-પ્રાત્યાળે (૧૩૩૩) મૃ+ત - તિામ્... ૩-૩-૧૧ થી તા પ્રત્યય. મૃ++7 - સિનદ્યતન્યાન્ ૩-૪-૫૩ થી સિદ્. મૃ+7 - ડ્ દૃસ્વા... ૪-૩-૭૦ થી સિદ્ નો લોપ. अमृत અદ્ ધાતો... ૪-૪-૨૯ થી અદ્ નો આગમ. – અહીં અદ્યતનીના વિષયમાં આત્મનેપદ થયું છે. (૨) કૃષીષ્ટ = તે મરે. * મૃ+સૌષ્ટ - વ્યાત્ ચાસ્તામ્... ૩-૩-૧૩ થી સૌષ્ટ પ્રત્યય. મૃષીષ્ટ - નામ્યન્તથા... ૨-૩-૧૫ થી સ્ નો પ્. અહીં આશીર્વાદના વિષયમાં આત્મનેપદ થયું છે. (૩) પ્રિયતે તે મરે છે. = મૃ+તે - તિબ્ તસ્... ૩-૩-૬ થી તે પ્રત્યય.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy