SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મદ્રા: ઝાર વિનયન્ત = મદ્રદેશ વાસીઓ (રાજાને) કર ચૂકવે છે. (૭) ચય = ધર્મવિગેરેમાં ધનાદિનો ઉપયોગ કરવો. શતં વિનયતે = ધર્માદિમાં સો રૂપિયાનો વ્યય કરે છે. બધાની સાધનિકા નયતે પ્રમાણે થશે. - ધ્વતિ ?િ મનાં નથતિ પ્રામમ્ = બકરીને ગામમાં લઈ જાય . છે. અહીં પૂજા વિગેરે અર્થ ગમ્યમાન નથી તેથી ની ધાતુને આ સૂત્રથી આત્મપદ ન થતાં શષાત્... ૩-૩-૧૦૦ થી પરસ્મપદ થયું છે. [ પ્રાપણે (૮૮૪) માં ની ધાતુ ત્ હોવાથી ત: ૩-૩-૯૫ થી ફેંળવાન કર્તામાં આત્મપદ સિદ્ધ જ હતું પરતુ (પૂજા વિગેરે અર્થમાં) અફલવાન કર્તામાં પણ આત્મપદ કરવું છે તેથી આ સૂત્રનું પ્રણયન છે. જçસ્થામૂડાથાત્ ા રૂ-રૂ-૪૦ અર્થ:- કર્તામાં રહેલું અમૂર્ત કર્મ જેને છે એવા ની ધાતુથી કર્તામાં આત્મને પદ થાય છે. વિવેચન : શ્રયં વિનયતે : શ્રમને (થાકને) દૂર કરે છે. તે પ્રમાણે - સાધનિકા થશે. અહીં કર્તામાં ચિત્ર વિગેરેમાં) થાક રહેલો છે પણ તે 'અમૂર્ત - અદેશ્ય છે. દેખાતો નથી તેથી આ સૂત્રથી ની ધાતુને આત્મપદ થયું. એ જ પ્રમાણે ક્રોધ વિનયતે. વસ્તૃતિ વિમ્ ? ચૈત્ર: મૈત્રય મળ્યું વિનયતિ = ચૈત્ર મૈત્રના ક્રોધને દૂર કરે છે. અહીં મ (ક્રોધ) અમૂર્ત કર્મ છે પણ કર્તા એવા ચૈત્રને વિષે રહેલો નથી માટે આ સૂત્રથી આત્મપદ ન થતાં શેષા.... ૩૩-૧૦૦ થી પરસ્મપદ થયું છે. અમૂર્તતિ વિમ્ ? હું વિનયતિ = ગુમડાને દૂર કરે છે. અહીં ડું એ કર્તામાં રહેલું કર્મ છે પણ અમૂર્ત નથી. મૂર્ત છે તેથી આ સૂત્રથી આત્મપદ ન થતાં શેષા. ૩-૩-૧૦૦ થી પરસૈયદ થયું છે. સાથેતિ વિમ્ ? વુક્યા વિનતિ = બુદ્ધિથી દૂર કરે છે. અહીં વૃદ્ધિ એ કર્તામાં રહેલ અમૂર્ત કરણ છે. પણ કર્મ નથી માટે આ સૂત્રથી આત્મપદ ન થતાં શેષા.... ૩-૩-૧૦૦ થી પરસૈપદ થયું છે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy