________________
• ૩૬
૩-૩-૧૦૦ થી પરÂપદ થયું છે.
ताच्छील्य इति किम् ? नटः रामम् अनुहरति = નટ રામનું અનુકરણ કરે છે. અહીં હૈં ધાતુ સાદૃશ્યમાં વર્તે છે પણ તાચ્છીલ્ય અર્થમાં નથી. એટલે કે નટ નાટક ક૨વાનાં અવસરે રામ જેવી સદશતાનું અનુકરણ કરે છે. પણ પછીના કાળે તે પોતાના સ્વભાવમાં વર્તે છે એટલે ઉત્પત્તિથી માંડીને વિનાશ પર્યંત તાચ્છીલ્યતા નથી તેથી આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાત્... ૩-૩-૧૦૦ થી પરખૈપદ થયું છે. પૂનાચાર્ય-મૃત્યુક્ષેપ-જ્ઞાન-વિશળન-વ્યયે નિયઃ । રૂ-રૂ-૩૧ અર્થ:- પૂના, આચાર્ય, સ્મૃતિ, ઉત્સેપ, જ્ઞાન, વિાળન અને વ્યય અર્થ ગમ્યમાન હોય તો નૌ ધાતુથી કર્તામાં આત્મનેપદ થાય છે.
વિવેચન : (૧) પૂના = સન્માન.
નયતે વિદ્વાન્સ્વાદ્વારે = સ્યાદ્વાદમાં વિદ્વાનૢ યુક્તિઓથી પદાર્થને સિદ્ધ કરે છે તેથી સન્માનને પ્રાપ્ત કરે છે.
ની+તે - તિબ્ તસ્... ૩-૩-૬ થી તે પ્રત્યય. ની+અ+તે
ને+અ+તે
ર્રાર્ય... ૩-૪-૭૧ થી શબ્ પ્રત્યય. નામિનો... ૪-૩-૧ થી ડ્ નો ગુણ ૬. नयते દ્વૈતો... ૧-૨-૨૩ થી ૫ નો અમ્. (૨) આવાર્ય આચાર્યનો ભાવ અથવા કર્મ.
=
વેતન, પગાર.
माणवकम् उपनयते પોતે આચાર્ય હોવા છતાં શિષ્યોને ભણવા પોતાની પાસે બેસાડે છે. અહીં આચાર્યની ક્રિયા (કર્મ) ગમ્યમાન છે. (૩) સ્મૃતિ कर्मकरान् उपनयते (४) उत्क्षेप ઊંચે ઉછાળવું. शिशुम् उदानय
બાળકને ઊંચે ઉછાળે છે.
(૫) જ્ઞાન =
=
=
=
=
=
નોકરોને પગાર માટે પાસે બોલાવે છે.
વસ્તુનો નિશ્ચય.
તત્ત્વાર્થે નયતે = તત્ત્વાર્થમાં (પદાર્થનો) નિર્ણય કરે છે.
=
(૬) વિન = ઋણ ચુકવવું.