________________
ભાષાંતર.
તેણે અશેકવાડીમાં એક વૃક્ષના થડ ઉપર પડેલી સ્ફટિકસમાન ઉ.
વલ એવી પિતાની માતાની સાડી જોઈ. “શું આ માતા અહીં ભૂલી ગઈ હશે? અથવા તે બીજું કે અહીં લાવેલ હશે?” આ . પ્રમાણે તર્ક કરી તે છાની રીતે તેને જેટલામાં જુએ છે, તેટલામાં તેણે કઈક વૃદ્ધપુરૂષની સાથે મળેલી, રાગના આવેશમાં આવેલી અને લજજારહિત એવી પિતાની જનનીને ત્યાં દીઠી. તેને જોતાંજ પુશ્ય સંપત્તિઓના નિવાસરૂપ એ તે વિચાર કરવા લાગે કે – “અહો! કંદર્પ (કામ) દેવનું શાસન દુરતિક્રમ છે. કારણ કે આ વૈવનાતીત (વૃદ્ધા) છે, જરાથી આકાંત છે અને તપસ્વિની છે, છતાં ભૂતાવિષ્ટની જેમ વિષયથી વિહુવલ બની ગઈ લાગે છે. રંકથી રાજાપર્યત સર્વ કેઈ શરીરધારી પ્રાણું સ્મર (કામ) ગ્રહથી વિહેંબના પામી વ્યાકુલ બની જાય છે. કહ્યું છે કે –
જિ! વધુનેગાર વતિ ને નાનાस्त्रिदशपतिरहिल्यां तापसी यत्सिषवे । हृदयतृणकुटीरे दीप्यमाने स्मराना
કુચિતમનુર્તિ વાર પડતો”િ ? કુવલય જેવા નેત્રવાળી એવી દેવાંગનાઓની શું ઈદને બેટ હતી? કે તે અહિલ્યા તાપસીમાં આસક્ત થયે. ખરેખર! હૃદયરૂપ પર્ણકુટીમાં સ્મરાશિ દીપ્યમાન થતાં પંડિત પણ કેણુ ઉચિત કે અ- - નુચિતને સમજી શકે છે?” તેમજ વળી –
" सव्वगहाणं पभवो, महागहो सव्वदोसपायड्डि ।
જામ દુરા, નેમિપૂર્થ ન સંડ્ય” શા. “સર્વ ગ્રહોનું ઉત્પત્તિસ્થાન, સર્વ નો ભંડાર એ કામગ્રહ તે મહાગ્રહ છે. જે દુરાત્મા સર્વ જગતને પરાભવ પમાડે છે.” આધારભૂત માનેલી એવી સાસુ વૃદ્ધ છતાં જ્યાં દુરાચારિણી દેખાય, ત્યાં કુળવધૂઓની શી દશા થાય? કારણ કે –